Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધંધામાં મંદી આવતા વેપારીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

On: February 25, 2022 3:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 વડોદરા,સલાટવાડામાં રહેતા વૃદ્ધે ધંધામાં મંદીના કારણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.જ્યારે શહેર નજીકના એક ગામમાં રહેતી  ૧૭  વર્ષની કિશોરીએ માતા સાથે ઘરકામ બાબતે ઝઘડો થયા  પછી આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સલાટવાડા બારોટ મહોલ્લામાં રહેતા ૬૨ વર્ષના અશોક છગનભાઇ બારોટ શાકભાજીનો ધંધો કરતા હતા.પરંતુ,છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદી આવવાના કારણે તેમણે ઘરે જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.બપોરે તેમનો મોટો  પુત્ર રિક્ષા ચલાવીને ઘરે પરત આવ્યો ત્યારે પિતાના આપઘાતની જાણ થઇ હતી.બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવતા હે.કો.નવીનભાઇએ સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં શહેર નજીકના એક  ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને ગઇકાલે  ઘરકામ બાબતે માતા સાથે ઝઘડો થતા તેણે આવેશમાં આવીને ફાંસો ખાઇ લીધો હતો.કિશોરીને ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.તાલુકા  પોલીસે આ અંગે વધુ તપાસ   હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!