Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગુજરાતમાં ૫૯ દિવસે કોરોનાના નવા કેસનો આંક ૩૦૦થી નીચે

On: February 25, 2022 7:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,ગુરુવાર

ગુજરાતમાં આ વર્ષમાં
પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક ૩૦૦થી નીચે નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૩ નવા
કેસ સામે આવ્યા છે, ૨૭ ડિસેમ્બર એટલે કે ૫૯ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા આ સૌથી ઓછા
કેસ છે. જોકે, પાંચ દિવસ બાદ સૌથી વધુ ૮ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ શહેરમાં ૧૧૨-ગ્રામ્યમાં ૩ સાથે સૌથી વધુ ૧૧૫, વડોદરા શહેરમાં ૩૦-ગ્રામ્યમાં
૨૩ સાથે ૫૩ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાંથી અન્યત્ર સુરતમાં ૧૭, રાજકોટમાં ૧૬,
ગાંધીનગરમાં ૧૨, બનાસકાંઠામાં ૯, મોરબીમાં ૮, દાહોદ-મહેસાણા-પાટણમાં ૬, અરવલ્લી-ખેડા-સુરેન્દ્રનગરમાં
૫, અમરેલી-આણંદ-ડાંગ-તાપી-વલસાડમાં ૪, સાબરકાંઠામાં ૩, ભાવનગર-પંચમહાલમાં ૨, ભરૃચ-જામનગર-નવસારીમાં
૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. જુનાગઢ, પોરબંદર, નર્મદા, મહીસાગર, કચ્છ, જામનગર ગ્રામ્ય,
ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, બોટાદમાં એકપણ નવો કેસ સામે નોંધાયો નથી.

છેલ્લા ૨૪ કલાકમાં
વડોદરામાંથી સૌથી વધુ ચાર, સુરત-ગાંધીનગર-તાપી-જામનગરમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી
મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦૯૧૯ છે. રાજ્યમાં હાલ ૨૯૪૨ એક્ટિવ કેસ છે
જ્યારે ૩૪ દર્દી  વેન્ટિલેટર પર છે. આ વર્ષમાં
પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૩ હજારથી નીચે નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૨૯ દર્દી
સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૮.૮૭% છે.

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!