Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા : ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપ મેચ પર સટ્ટો, ત્રણની ધરપકડ કરાઈ

[ad_1] વડોદરા, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર ટી ટ્વેન્ટી વર્લ્ડકપની રમાતી મેચો પૈકી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ પર વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં જેતલપુર બ્રિજ નીચે સટ્ટો રમતા અને રમાડતા શરીફખાન ઇમામખાન પઠાણ, આકાશ વિજય રાણા અને મોહમહનિફ ઉર્ફે બાબા એહમદમિયા શેખની પીસીબી પોલીસે ધરપકડ કરી હતી જ્યારે ફરાર ચાર શખ્સો અમિત દિલીપ રાણા, … Read more

જામનગરમા દિવાળીના ટાણે જ તસ્કરો સક્રિય બન્યા: બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવાયું

[ad_1] જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના ઉદ્યોગનગરમાં ઇન્દિરા રોડ પર આવેલી ભોલેનાથ કોલોનીમાં એક કારખાનામાં મોડી રાત્રે પ્રવેશી તસ્કરો રૂપિયા એક લાખ 45 હજારની ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કારખાના સીસીટીવી કેમેરામાં એક તસ્કર ચોરી કરવા આવ્યો હોવાથી કેમેરામાં કેદ થયો છે, જે વર્ણનના આધારે પોલીસ તસ્કરને … Read more

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા પછી સીટી બી ડિવિઝનની પોલીસ ટીમ સક્રિય બની

[ad_1] જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર  જામનગર શહેરમાં શનિવારે સાંજે કોરોનાના એકી સાથે પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા પછી પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેના ભાગરૂપે લોકો માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તેની તકેદારી રાખવાના પગલાં ભરી રહ્યા છે. જેના અનુસંધાને જામનગરના સીટી બી ડિવિઝનના પી.આઈ. … Read more

ભરૂચ શહેર-જિલ્લામાં સરદારની જન્મ જંયતિની ઠેર-ઠેર ઉજવણી

[ad_1] ભરૂચ:  શહેર અને જિલ્લામાં અનેક સમુદાય, સંસ્થાઓ દ્વારા દેશના પ્રથમ ગૃહ મંત્રી અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતિની ઉજવણી કરી હતી. જેમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સોનેરી મહેલ, સ્ટેચ્યુ પાકૅ સેવાશ્રમમાં આવેલા સરદાર પટેલ ના સ્ટેચ્યુ ને ફુલ-હાર પહેરાવી ને સરદાર પટેલ અમર રહોના નારા લગાવીને સરદાર પટેલ ને યાદ કયૉ હતા. આ ઉપરાંત … Read more

સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું

[ad_1] સુરત, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર ઓર્ગન ડોનર સિટી સુરતમાં સૌપ્રથમવાર દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું હતું. ઉજાસના પર્વ દિવાળી પહેલાં માત્ર 14વર્ષીય બાળકના અંગદાનથી છ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને … Read more

ભરૂચમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર

[ad_1] ભરૂચ: નેશનલ હાઈવે નંબર 48 પર રોડની સાઈટમાં કાંસમાં ચાદર ઓઢાડેલો મૃતદેહ રવિવારે મળી આવ્યો હતો. આ મૃતદેહ દહેજથી સેલવાસ પી.ટી.ઈ પાઉડરની ડીલીવરી કરવા નીકળેલા ટ્રકના ડ્રાઈવર મુકેશ યાદવનો હતો. તેની ટ્રક કીમ પાસેથી મળી આવી હતી. જેની કેબીનમાં લોહીના ડાઘા અને ટ્રકમાં રાખેલો પાઉડર ગાયબ છે. જેથી નબીપુર પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો … Read more

જામનગર શહેરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરાયા

[ad_1] જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર જામનગર શહેર માં આજે 31મી ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતીને અનુલક્ષીને રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા. જામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા સરદાર પટેલને યાદ કરી ને તેમની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ રાજ્યમંત્રી … Read more

લાલપુરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડાથી દોડધામ

[ad_1] જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર જામનગર જિલ્લાના લાલપુરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ગઇકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી, અને બે જુગારીયા શખ્સો પોલીસને જોઇને મેડી પરથી છલાંગ લગાવી ભાગવા જતાં એકનો પગ ભાંગ્યો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જેના પગમાં પ્લાસ્ટર આવ્યું છે. આ દરોડાની વિગત … Read more

જામનગર શહેરમાં શનિવારે કોરોના વિસ્ફોટની સાથે મ્યુકોરમાઈસિસના દર્દી માટે પણ માઠા સમાચાર

[ad_1] જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર જામનગરના શહેરી વિસ્તારમાં શનિવારે સાંજે કોરોના વિસ્ફોટ થયો હતો, અને એક ખાનગી તબીબ પરિવારના પાંચ સભ્યો ના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાથી ફફડાટ મચી ગયો છે, જેની સાથે સાથે શનિવારે સાંજે મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના વધુ એક દર્દીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. જેથી શહેરમાં લોકોએ ખૂબ … Read more

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં જામનગરની જનતાને સહયોગ આપવા જિલ્લા કલેકટરનો અનુરોધ

[ad_1] – ખાસ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં 14, 21,27 અને 28 નવેમ્બરના રોજ મતદાન મથક ખાતે 10થી 5 કલાક દરમ્યાન મતદાર નોંધણી કામગીરી કરવામાં આવશે – નવા મતદારોની નોંધણી, નામ સરનામામાં ફેરફાર જેવી કામગીરી ઓન સ્પોટ બૂથ પર કરી આપવામાં આવશે જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01.01.2022ની લાયકાતની તારીખના … Read more

error: Content is protected !!