જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા પછી સીટી બી ડિવિઝનની પોલીસ ટીમ સક્રિય બની

On: October 31, 2021 1:26 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર 

જામનગર શહેરમાં શનિવારે સાંજે કોરોનાના એકી સાથે પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા પછી પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેના ભાગરૂપે લોકો માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તેની તકેદારી રાખવાના પગલાં ભરી રહ્યા છે.

જેના અનુસંધાને જામનગરના સીટી બી ડિવિઝનના પી.આઈ. તેમજ પી.એસ.આઇ. તથા સીટી બી ડિવિઝન ના તમામ પોલીસ સ્ટાફ દ્વારા ડી.કે.વી. કોલેજ રોડ, વિકાસ ગૃહ રોડ, જી.જી. હોસ્પિટલ રોડ, પંચવટી વિસ્તાર સહિતના એરિયામાં માસ્ક વિતરણ શરૂ કરાયું હતું.

રવિવારે સવારે 11 વાગ્યાથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને માસ્ક વિતરણ કરી ફરજિયાત પણે માસ્ક પહેર્યા વિના નહીં નીકળવા માટે ની સૂચના આપી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!