અમદાવાદમાં ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ
[ad_1] અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021 અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બે કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.બે દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.શનિવારે ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના અંતર્ગત ૨૯૦૬ રજિસ્ટ્રેશન થતા ૨૪૭૦ લોકોને રસી અપાઈ હતી.બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૮૦ અને એ.એમ.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૧૭૯ લોકોને રસી આપવામાં આવી હતી. [ad_2] Source … Read more




