Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદમાં ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ

[ad_1] અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021 અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બે કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.બે દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.શનિવારે ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના અંતર્ગત ૨૯૦૬ રજિસ્ટ્રેશન થતા ૨૪૭૦ લોકોને રસી અપાઈ હતી.બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૮૦ અને એ.એમ.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૧૭૯ લોકોને રસી આપવામાં આવી હતી. [ad_2] Source … Read more

વડોદરા : ટ્રેનના પેન્ટ્રીકારમાં નોકરીના બહાને ગઠિયો મેનેજરનો મોબાઈલ અને રોકડ તફડાવી ગયો

[ad_1] વડોદરા, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર જયપુરથી મુંબઈ જતી જયપુર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આશિષ અમરીશ ગુપ્તા ટ્રેનમાં હાજર હતા ત્યારે એક શખ્સે આવીને મેનેજરને જણાવ્યું કે હું ખૂબ જ પરેશાન છું તમે મને નોકરી પર રાખી લો ટ્રેનમાં આ મુદ્દે મેનેજર સાથે અજાણ્યો શખ્સ વાતચીત કરતો હતો. દરમિયાન … Read more

મહેસાણા જિલ્લામાં 80 દર્દી ડેન્ગ્યૂના અજગરી ભરડામાં

[ad_1] મહેસાણા, તા.30 છેલ્લાં કેટલાંક અરસાથી મહેસાણા જિલ્લામાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, મેલેરિયા વગેરેની બીમારીએ માથું ઉંચક્યું છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, મેેલેરિયાના કેસો રોજબરોજ વધતાં રહ્યાં છે. મહેસાણા  જિલ્લામાં આજસુધીમાં ડેન્ગ્યૂના ૮૦ દર્દી, ચીકનગુનિયાના ૨૫ કેસ અને મેલેરિયાની બીમારીમાં ૫૬ દર્દીઓ નોંધાયા છે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓના નિદાન અને સારવારના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે … Read more

મહેસાણા જિલ્લાની 17 ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગ વધારાની મંજૂરી અટકી

[ad_1] મહેસાણા, તા.30 મહેસાણા  જિલ્લાની જુદી-જુદી  અનુદાનિત હાઈસ્કૂલોમાં ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થી માટેના વર્ગ વધારો કરવાની મંજૂરી માટેની અરજીઓ જે તે શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મોકલવામાં આવી હતી. જે તમામ અરજીઓને ડી.ઈ.ઓ.કચેરી મારફતે ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવ્યા બાદ ત્યાંથી છેલ્લા દોઢ-બે માસથી વર્ગ વધારાની મંજૂરી આવી નથી. કોરોના મહામારીના કપરાકાળમાં … Read more

દિવાળી પૂર્વે શહેરના બજારોમાં ઉમટયું માનવ મહેરામણ

[ad_1] મહેસાણા,તા.30 મહેસાણા શહેર અને જિલ્લાના તાલુકા મથકોએ દિવાળી પૂર્વે બજારોમાં ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનો સરિયામ ભંગ થતો હોવાની પ્રતિતી થઈ રહી છે.તહેવારોની ઉજવણી માટે મળેલ છુટછાટને પગલે જાણે લોકોમાં કોરોનાનો ડર નીકળી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરના સમયગાળામાં મહેસાણા શહેર … Read more

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં મધ્યઝોનમાં વેકિસનનો પહેલો ડોઝ ૧૧૨.૯૧ ટકા લોકોને આપવામાં આવ્યો

[ad_1] અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021 કોરોનાની ત્રીજી સંભવિત લહેર પહેલાં અમદાવાદ શહેરમાં વધુમાં વધુ લોકોને કોરોના વેકિસન આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.દરમ્યાન કોરોનાની પહેલી લહેર સમયે કોરોનાના કેસ માટે એ.પી.સેન્ટર બનેલા શહેરના મધ્ય ઝોનમાં ૧૧૨.૯૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.પૂર્વ ઝોનમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારા લોકોની ટકાવારી ૮૭.૬૬ ટકા … Read more

ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઠાગાઠૈયા કરતી એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે

[ad_1] પાલનપુર,તા.30 પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં પ્રથમવાર શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ ચાલ્યું હતું. શહેરમાં મંદગતિએ ચાલી રહેલ જીયુડીસી ભૂગર્ભ ગટરની એજન્સીને નવા પ્રોજેક્ટોમાં બ્લેકલિસ્ટમાં મુકવા ઠરાવ કરાયો હતો અને  વિકાસના કામો સહિતના વિવિધ ૧૧ મુદ્દાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની શનિવારે સાંજે મહિલા પ્રમુખ હેતલબેન રાવલના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા … Read more

હિંમતનગર શહેરના જુના બજારના કોમ્પલેક્ષને પાલિકા તંત્ર દ્વારા સીલ કર્યું

[ad_1] હિંમતનગર તા. 30 હિંમતનગર શહેરના હાર્દ સમા જુના બજાર વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષને રીનોવેટ કરવા બાબતે બે માલીકો દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ અગાઉ મંજુરી લીધા બાદ બે માળનું કોમ્પલેક્ષ તૈયાર કરાવી દીધુ હતુ પરતુ નિયમ મુજબ વાહન પાર્કીગની વ્યવસ્થા ન હોવાને કારણે પાલિકા સત્તાધિશો દ્વારા નિયમોના ભંગ બદલ શનિવારે કોમ્પલેક્ષને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ … Read more

ગુજરાતઃ અમિત શાહે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- આઝાદ ભારતનો વહીવટી પાયો નાખ્યો

[ad_1] – વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ મોદી સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર, 2021, રવિવાર ગૃહ મંત્રી અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ એટલે કે, એકતા દિવસના પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત એક પરેડમાં સામેલ થયા હતા. આ … Read more

ગડાદર હાઈવે પર રાત્રે ટ્રેલર ખોટકાતાં વાહનોની લાઇનો લાગી

[ad_1] હિંમતનગર, તા.30 હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર ગડાદર પાસે બ્રીજ નજીક રાત્રે ટ્રેલર ખોટકાઈ પડતાં ટ્રાફિક અવરોધાયો હતો. વાહનોની કતારો લાગતાં અરવલ્લી જિલ્લા હાઈવે ટ્રાફિક  પોલીસની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી અને વાહનોની કતારો લાગતાં ટ્રાફિકને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો.  એક તરફ હાઈવેનું સિક્સલેનમાં નવીનિનકરણ થઈ રહ્યું છે અને … Read more

error: Content is protected !!