શું તમે પણ તાડીના નશો કરવાનો શોખ છે ?જો હા ! તો,ચેતી જજો

કારણ કે હવે તાડી પણ શુધ્ધ મળી નથી રહી એમાં પણ કેમિકલ ની ભેળસેળ થઈ રહી હોવાની વિગતો બહાર આવી છે. તાજેતર માં વલસાડ નજીક હાઈવે ઉપર ના ધોબીકુવા ગામ માં ચાલતી કંપનીમાં એવું કેમિકલ ઝડપાયું છે જેનો ઉપયોગ તાડી નો નશો વધુ થાય તે ઉપયોગ માં લેવાતુ હતું.જે વલસાડ થી બનાવી વિવિધ રાજ્યો માં … Read more

આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ને ‘2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યોરિટી એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા

વડોદરા, ૫ નવેમ્બર, ૨૦૨૫ આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીને ‘બોસ્ટન ગ્લોબલ ફોરમ’ (BGF) અને ‘AI વર્લ્ડ સોસાયટી’ (AIWS) દ્વારા ‘2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યોરિટી એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સ્કી, અને યુએનના પૂર્વ સચિવ-જનરલ … Read more

error: Content is protected !!