ધરમપુરમાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ૨ લાખ ૫ હજારની સહાય અર્પણ કરાઈ

On: July 24, 2022 6:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચેક વિતરણ કરાયું

ધરમપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર સ્વ.સુનીલભાઈ ભાનુભાઈ વાઢુંના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિ ફંડમાંથી મરણોત્તર સહાય રકમ ૨લાખ અને મરણોતર સહાય રકમ ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૨ લાખ ૫ હજારની સહાય તેમના કાયદાકીય વારસદાર એવા તેમના પત્ની ચંદાબેન સુનીલભાઈ વાઢુંને વલસાડ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર ડો. મહેશભાઈ આચાર્યના વરદ હસ્તે સમગ્ર સ્ટાફગણની હાજરીમાં તથા ધરમપુર યુનિટના ઓફિસર કમાન્ડીગ ગોવિંદભાઈ દેવજીભાઈ ગાંવિત તથા સમગ્ર સ્ટાફ ઓફિસરના હસ્તે ઉપસ્થિતિમાં ચંદાબેનને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આમ ચાલુ ફરજ ઉપર અવસાન પામેલા હોમગાર્ડ જવાનની કર્મનિષ્ઠા અને પ્રામાણીકતા જોતા પરિવારને સહાય  કરવામાં આવી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!