Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અરવલ્લીના પાંચ વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન ન ફરતા પરિવારજનો ચિંતિત

[ad_1] મોડાસા,તા. 1 રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુધ્ધના છઠ્ઠા દિવસે સ્થિતિ વિસ્ફોટક બની છે. રશિયાની સેનાએ યુક્રેનના કેટલાય શહેરોમાં કબ્જો મેળવ્યો છે, અને પ્રતિબંધિત હથિયારોનો ઉપયોગ આ યુધ્ધમાં થઈ રહયો હોવાના અહેવાલ વચ્ચે અરવલ્લી જિલ્લાનો એકપણ છાત્ર ઘરે નહી પહોંચતા પરિવારજનોમાં ચિંતા છવાઈ છે. અને પોતાનો લાડકો જલદી પરત ફરે અને સરકાર … Read more

ઉત્તર ગુજરાતમાં 4350 હેક્ટરમાં પપૈયાનું વાતેતર કરાયું

[ad_1] હિંમતનગર, તા. 1 ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે એ સાથે જ બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર પણ વધી રહ્યો છે. ખેડૂતોએ પપૈયાની ખેતીમાં ટૂંકાગાળામાં આર્થિક ફાયદો હોવાથી વાવણીમાં ઉત્સાહ દર્શાવ્યો છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ૪૩પ૦ હેક્ટર જમીનમાં પપૈયાના પાકની વાવણીની ધારણા છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોએ બાગાયતી ખેતી … Read more

ચાણસ્માના કેસણીના વિદ્યાર્થીનો 24 કલાકથી સંપર્ક તૂટતાં પરિવાર ચિંતીત

[ad_1] મહેસાણા,ચાણસ્મા,તા.૧ મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ હજુ  યુક્રેનમાં ફસાયેલા છે. અનેક છાત્રો માયનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં કડકડતી ઠંડીમાં પોતાની હોસ્ટેલમાંથી નીકળીને ૫૦ કિલોમીટરથી વધુની પગપાળા રઝવપાટ કરીને ભારત પરત ફરવાની આશાએ પોલેન્ડ, હંગેરી અને રોમાનીયાની બોર્ડરે પહોંચ્યા છે. પરંતુ અહીં ખાવા પીવાની વસ્તુઓની અછત અને ઈમીગ્રેસનમાં થઈ રહેલા વિલંબને કારણે તેઓ કફોડી … Read more

નવી સરકારના પ્રથમ બજેટ સત્રનો આજથી પ્રારંભ, કાલે અંદાજપત્ર

[ad_1] અનોખો સંજોગ : મુખ્યમંત્રી, નાણામંત્રી, વિપક્ષના નેતાનું ય પ્રથમ બજેટ પેપરલીક,જમીન કૌભાંડ, તોડકાંડ સહિતના મુદ્દા  ગૃહમાં ગૂંજશે,વિપક્ષના આક્રમણને ખાળવા આજે ભાજપની બેઠક રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થશે વિધાનસભા સંકુલ પોલીસ છાવણીમાં તબદીલ થયું અમદાવાદ : આવતીકાલ તા.2જી માર્ચથી 14મી ગુજરાત વિધાનસભા  સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે આ  પ્રથમ બજેટ … Read more

પાંચ શખ્સોએ ઘાતક હથિયારો અને ફાયરિંગ કરી ઝીંઝુડાના યુવાનનું ઢીમ ઢાળી દીધુ

[ad_1] – ચોટીલાની બજારમાં ધોળા દિવસે સનસનાટીભરી ઘટના – ધર્મેન્દ્રએ સાત-આઠ માસ પહેલા માવજીભાઈની હત્યા કરી હોવાના મામલે બદલો લેવાયો સુરેન્દ્રનગર : ચોટીલા-થાન રોડ ઉપર વાસુકીદાદાના મંદિર પાસે સોમવારે સાંજે ઝીંઝુડા ગામનાં ધર્મેન્દ્રભાઈ ખાચર ઉપર પાંચ શખ્સો ઘાતક હથિયારો લઈ તુટી પડયા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. હુમલામાં ધર્મેન્દ્રભાઈનું મોત થતા સમગ્ર … Read more

વિઝા ઓફિસના સંચાલકે અનેકને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો

[ad_1] કેનેડાના વર્ક પરમીટના નામે છેતરપિંડી છ મહિનામાં જ વર્ક પરમિટની ખાતરી આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા વસુલ્યા હતા અમદાવાદ : શહેરના મેમનગર ગુરૂકુળ  રોડ પર આવેલા મારૂતિ કોમ્પ્લેક્સમાં વિઝા ઇમીગ્રેશનનું કામ કરતા એક વ્યક્તિએ કેનેડાના વર્ક પરમીટના વિઝાની ખાતરી આપીને અનેક યુવક- યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે … Read more

કારણો કોઇપણ ચુકાદાના હૃદયના ધબકારા હોય છેઃ હાઇકોર્ટ

[ad_1] અમદાવાદ, મંગળવાર ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશમાં નોંધ્યું છે કે કોર્ટ દ્વારા અપાતા દરેક નિર્ણય સાથે તેની સાથે જોડાયેલા કારણો જણાવવા પણ જરૃરી છે. આ કારણો કોઇપણ નિર્ણયના હૃદયના ધબકારા સમાન હોય છે. કોર્ટમાં આવનારા દરેક પક્ષકારોને હક છે કે તેમની માંગણીનો સ્વીકાર કે અસ્વીકાર થવાના કારણો તેમને જણાવવામાં આવે. ભરૃચ જિલ્લાની નીચલી અદાલત … Read more

કોરાનામાં મૃત્તક 44 સભાસદોના વારસોને કુલ રૃ.1.12 કરોડ વળતર ચુકવવા હુકમ

[ad_1]  સુરત શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ સહકારી મંડળીના સભાસદોને સુરક્ષા યોજના હેઠળ વળતર ચુકવવાના નિયમમાં સુધારો કરી ક્લેઈમ ચૂકવાયો નહોતો કોરાના કાળ દરમિયાન કુલ 44 મૃત્તક સભાસદોના પરિવારના વારસોને સભાસદ સુરક્ષા  યોજના હેઠળ કરેલા વળતરની માંગને નવા નિયમનો હવાલો આપી નકારનાર શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ સહકારી મંડળીને તેમના 32 સભ્યોને રૃા.2 લાખ અને … Read more

મ્યુનિ.ની હેલ્થ કમિટીમાં લેવાયેલો નિર્ણય, હોટલ,રેસ્ટોરન્ટ સહિતના કોમર્શિયલ એકમોમાંથી કીચન વેસ્ટના નિકાલ માટેની કામગીરી સોંપાઈ

[ad_1]   અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022 અમદાવાદ શહેરમાં આવેલા હોટલ,રેસ્ટોરન્ટ સહિતના કોમર્શિયલ એકમોમાંથી રોજ નીકળતા કીચન વેસ્ટના નિકાલ માટે પ્રતિ કીલોગ્રામ ૦.૮૯ રુપિયાનો લોએસ્ટ ભાવ ભરનાર સોહમ બાયો મીથેન પ્રા.લી.ને મધ્ય અને પૂર્વના વિસ્તારમાં આવેલા કોમર્શિયલ ઉપરાંત સરકારી અને અર્ધ સરકારી એકમોમાંથી કીચન વેસ્ટ એકત્ર કરી તેમને સુચવવામાં આવે એ સ્થળે અંતિમ નિકાલ કરવાની કામગીરી આપવા મ્યુનિ.ની … Read more

ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં એક એકસ્ટ્રા સ્લીપર કોચ જોડાયો

[ad_1] – હોળી-ધૂળેટીના તહેવારમાં યાત્રિકોના ધસારાને પહોંચી વળવા – 4 જોડી ટ્રેનમાં હંગામી ધોરણે સ્લીપર કોચ લાગેલો રહેશે ભાવનગર : ભાવનગર-બાંદ્રા સહિત ચાર જોડી ટ્રેનમાં યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે રેલવેએ હંગામી ધોરણે એક-એક સ્લીપર કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનની ચાર … Read more

error: Content is protected !!