Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

શહેરીજનોને ઉલટા ચશ્મા પહેરાવતા શાસકો, ૩૫ વર્ષ પહેલા પીરાણાના કચરામાંથી નીકળતા મિથેન ગેસ નો ઉપયોગ કરવાની યોજના અભેરાઈએ

[ad_1]         અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022 અમદાવાદ શહેરની કચરાની મુખ્ય ડમ્પ સાઈટને ઝીરો વેસ્ટ ડમ્પ સાઈટ બનાવવાના નામે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ અને સત્તાધારી પક્ષ બંને શહેરીજનોને ઉલટા ચશ્મા પહેરાવી રહ્યા છે.૩૫ વર્ષ પહેલા પીરાણા ડમ્પ સાઈટ ખાતે એકઠા થતા કચરામાંથી નીકળતા મિથેન ગેસને એકઠો કરી તેનો ઉપયોગ કરવાનાપ્રોજેકટ માટે અમેરિકાથી વૈજ્ઞાનિકને ખાસ અમદાવાદ બોલાવાયા હતા.૩૫ … Read more

પીકઅપ ડાલાની ટક્કરથી બાઈક ફંગોળાતા એકનું મોત નિપજયું

[ad_1] મોડાસા,તા. 1 ભિલોડા તાલુકાના મહેરૂ ગામેથી પોતાના પરિવાર સાથે સાળીના ઘરે મહેમાનગતિ જઈ રહેલા બાઈક ચાલકને અજાણ્યા પીકઅપ  ડાલાએ ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં ૩૬ વર્ષિય શખ્સનું મોત નીપજયું હતું.જયારે બાઈક પર સવાર મહિલા અને તેના બે દિકરાને ઈજાઓ પહોંચી હતી. નાના દિકરાને ગંભીર ઈજાઓ પહોંચતાં હિંમતનગર અને ત્યાર બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં … Read more

ખેડબ્રહ્મમાં ત્રણ નદીઓના કિનારે આવેલા મહાદેવ મંદિરે ભક્તો ઉમટયા

[ad_1] ખેડબ્રહ્મા, તા. 1 આજે મહાશિવરાત્રી નિમિત્તે ખેડબ્રહ્મા ત્રણ નદીઓના ત્રીવેમી સંગમના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવ, ભૃગુઋષી મહાદેવ મંદિર, પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટી પડયા હતા પક્ષેન્દ્ર મહાદેવ મંદિરે લઘુરુદ્ર યજ્ઞા રાખવામાં આવ્યો હતો. ચાંપલપુર વસાહતમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ધ્વજા સ્તંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો તેમજ મહાઆરતી પમ રાખવામાં આવી હતી.જેનો ભક્તોએ લાભ લીધો હતો. … Read more

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મહા શિવરાત્રી પર્વ ઉમંગભેર ઉજવાયું

[ad_1] મોડાસા,તા.1 દેવાધિ દેવ મહાદેવની કૃપાપાત્ર થવા મહિમાવંતા પર્વ મહા શિવરાત્રીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શીવાલયો શિવભક્તોના હર હર મહાદેવના ગગનભેદી નાદથી ગૂંજી ઉઠયા હતા.જિલ્લાના પ્રસિધ્ધ મહાદેવાલયો ખાતે પરંપરાગત મેળા યોજાયા હતા.અને ભગવાન ભોળાનાથની વિવિધ અભિષેક સહિત ચાર પ્રહરની પૂજા-અર્ચના  યોજાઈ હતી. જિલ્લામાં આ મહા પર્વ મહા શિવરાત્રી શ્રધ્ધા- ઉમંગભેર ઉજવાયું હતું. જિલ્લાના પ્રસિધ્ધ એવા … Read more

હિંમતનગરના બેરણા ગામે 51 ફુટ ઉંચી જ્યોત પ્રગટાવાઇ

[ad_1] ગાંભોઈ,તા.1 હિંમતનગરના બેરણા ગામે આવેલા ૧૦૦૮ શિવલિંગ જડીત શિવની પ્રતિમાં આગળ સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત પ્રગટાવવામાં આવે છે આજે શિવરાત્રી નિમિત્તે ૩૦૦ કિલો ઘી સહિત ૨૫ કિલો કપાસની જ્યોત પ્રજલીત કરી મહાદેવ પાસે કોરોના મહામારી દૂર થાય અને યુક્રેન અને રશિયાનુ યુદ્ધ બંધ થાય તેવી પણ પ્રાર્થના કરાઈ છે. હિંમતનગરના બેરણા ધામમાં  ૧૦૦૮ … Read more

મોટાભાગના છાત્રોનો મોબાઈલ બંધ રહેતાં પરિવાર સંપર્ક વિહોણો

[ad_1] હિંમતનગર, તા. 1 યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધ પછી શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં સમગ્ર વિશ્વ ચિંતિત છે. પોલેન્ડ સરહદે પહોંચ્યા પછી ફસાયેલા છાત્રોને હવે બોર્ડર પાર પ્રવેશ અપાતાં વાલીઓએ રાહત અનુભવી છે. જિલ્લામાં પોલેન્ડ સરહદે ફસાયેલા છાત્રોના મોબાઈલ બેટરી ડિસ્ચાર્જ થતાં ૪૮ કલાકથી બંધ હોવાથી પરિવારજનો સંપર્ક વિહોણા બની ચિંતિત બન્યા … Read more

મચ્છરજન્ય રોગને નાથવામાં મ્યુનિ.તંત્ર નિષ્ફળ,અમદાવાદમાં છ વર્ષમાં મેલેરિયાના ૩૦ હજાર,ડેન્ગ્યૂના ૧૫ હજારથી પણ વધુ કેસ નોંધાયા

[ad_1] અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022 અમદાવાદમાં છ વર્ષમાં મેલેરિયાના ૩૦ હજારથી વધુ અને ડેન્ગ્યૂના ૧૫ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે.મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા મ્યુનિ.ના હેલ્થ-મેલેરિયા વિભાગની કામગીરી માત્ર નામ પુરતી થતી હોય એમ જણાય છે.વર્ષ-૨૦૨૧માં ડેન્ગ્યૂના ૩૧૦૪, ચિકનગુનિયાના ૧૭૫૪ અને મેલેરિયાના ૯૮૭ કેસ નોંધાવા પામ્યા હતા. સ્વચ્છ અમદાવાદ-સ્વસ્થ અમદાવાદના સ્લોગન સાથે મંજુર કરાતા મ્યુનિ.ના બજેટમાં દર … Read more

PG ડેન્ટલ-નીટ હવે બીજી મેએ લેવાશે ઃ ફોર્મ ભરવા ફરી મુદત

[ad_1]   અમદાવાદ, પીજી ડેન્ટલ એટલે કે એમડીએસમાં પ્રવેશ માટેની નીટ રીશિડયુલ કરી દેવાઈ છે અને આજે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા નવી તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. જે મુજબ હવે બીજી મેના રોજ દેશભરમાં પીજી ડેન્ટલ નીટ લેવાશે. પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટની તારીખ બદલાયા બાદ હવે પીજી ડેન્ટલ માટેની નીટની તારીખ પણ … Read more

આગામી વર્ષના ઈજનેરી પ્રવેશ માટે JEE મેઈન બે જ વાર લેવાશે

[ad_1] અમદાવાદ, ઈજનેરી પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષા હવે આ વર્ષે બે જ સેશનમાં લેવાશે એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં ઈજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે બે જ સેશનની પરીક્ષા થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા અંતે જેઈઈ મેઈનની ૨૦૨૨ના વર્ષની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવાઈ છે.છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા.ગત વર્ષે … Read more

અમદાવાદમાં કોરોનાના નવા ૬૪ કેસ નોંધાયા

[ad_1]           અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022 અમદાવાદમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસમાં છ કેસનો વધારો થતા નવા ૬૪ કેસ નોંધાયા હતા.એક દિવસ બાદ ફરી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતુ.૧૫૭ દર્દી સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.શહેરના તમામ રસીકરણ કેન્દ્ર ઉપરથી ૬૮૩ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૪૯૨૨ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.૫૩૫ … Read more

error: Content is protected !!