Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડને આખરે લાંબા સમય પછી લગાવાયા તાળા

[ad_1] – જી.જી. હોસ્પિટલમાં કોરોનાના અંતિમ દર્દીને પણ રજા આપી દેવામાં આવી હોવાથી કોવિડ વિભાગ આજે સંપૂર્ણપણે ખાલી થયો – જામનગર શહેરમાં કોરોના કેસ ત્રણ દિવસથી શુન્ય: જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો જામનગર તા 0૩,  જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કોરોના ના દર્દીઓથી ઉભરાઇ … Read more

રાજકોટના મહેસૂલ કર્મચારીઓ કાલે માસ સી. એલ. પર

[ad_1] રાજકોટ, તા.૩ માર્ચ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મહેસૂલ કર્મચારીઓ સાથે કરેલા ગેર વર્તનના વિરોધમાં આવતીકાલ તા. 4ના રોજ રાજકોટના મહેસૂલ કર્મચારીઓ માસ સી. એલ. પર ઉતરી જવાના છે. રાજકોટ જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળે ગત તા. 24ના રોજ કલેકટરને આવેદન આપીને સાંસદના અશોભનીય વર્તન સામે નારાજગી દાખવી હતી અને ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મંડળે સાંસદ … Read more

મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ: રાજકોટ બાર માંથી કોણ કેસ લડશે?

[ad_1] રાજકોટ, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર  બુધવારે રાજકોટના ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી મનોજ ફ્લદુએ આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ નોટમાં અમદાવાદના એક ગ્રુપ સામે આરોપ કર્યા હતા અને તેમને જવાબદાર ઠેરવ્યા હતા. જમીન અને મકન ખાલી કરવામાં રાજકોટ પોલીસ કટકી.કરે છે એવા કેસમાં પોલીસ કમિશ્નરની બદલી થઈ છે ત્યારે આવા પ્રકારના કેસમાં આત્મહત્યાએ બળતામાં … Read more

વેસુ વીઆઈપી રોડ પર સ્નેચરો જમીન દલાલની રૂ. 74 હજારની ચેઈન આંચકી ફરાર

[ad_1] – જમીન દલાલ મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે બાઈક પર સ્નેચરો ત્રાટકયાઃ બુમાબુમ કરી પરંતુ સ્નેચરો ભાગી જવામાં સફળ રહ્યા (પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર શહેરના વેસુ વીઆઈપી રોડ પર સક્રિય ચેઇન સ્નેચરોએ ગત રોજ મોર્નીંગ વોકમાં નીકળેલા જમીન દલાલને નિશાન બનાવી સોનાની 23.340 ગ્રામ વજનની રૂ. 74,198 કિંમતની ચેઈન આંચકીને ભાગી ગયા હતા. ભરથાણા … Read more

વડોદરા: વાઘોડિયાના TDO ફરી વિવાદમાં, માનસિક રીતે ત્રસ્ત તલાટીઓનો મોરચો

[ad_1] વડોદરા, તા. 03 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવા આવેલા મહિલા ટીડીઓ સતત વિવાદમાં સપડાયેલા રહે છે. આ વખતે તેમની સામે ખુદ તેમના તાબા હેઠળના તલાટીઓએ મોરચો માંડતા જિલ્લા પંચાયતની વહીવટી તંત્ર ચોંકી ઉઠયું છે. જાહેરમાં અપમાનિત કરે છે, પંદર દિવસથી મીટીંગ લે છે વાઘોડિયાના તલાટીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ વેદના … Read more

ભાયલી પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નાણાં ઉપાડવાનું કર્મચારીઓનું કૌભાંડ

[ad_1] વડોદરા તા.03 વડોદરા નજીક આવેલા ભાયલી ગામની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તત્કાલીન પોસ્ટલ આસિસ્ટન્ટ અશોક મણિલાલ પટેલ, તત્કાલીન સબ પોસ્ટ માસ્ટર બકુલચંદ્ર ભાઈલાલ સોલંકી અને પોસ્ટલ આસિસ્ટન્ટ હસમુખ બારીયાએ પોસ્ટના ગ્રાહકોના નાણાં રૂ.7.99 લાખની ઉચાપત કરી હતી ગ્રાહકો દ્વારા માસિક આવક યોજના હેઠળ બંધ કરાયેલા ખાતામાં તકનીકી કારણોસર પડી રહેલા વ્યાજના પૈસા બોગસ દસ્તાવેજો … Read more

ખેડબ્રહ્મા તાલુકામાં ગત વર્ષની તુલનાએ બટેટાનું ઉત્પાદન ઘટયું

[ad_1] ખેડબ્રહ્મા, તા. 2 ખેડબ્રહ્મા તાલુકામાં ચાલુ વર્ષે શિયાળુ ઋતુમાં બટાકા પાકનું ૯૩૮ હેક્ટરમાં વાવેતર થયેલું હતું. જેમાં ખેડૂતો દ્વારા મોટા ભાગે ખાનગી કંપનીઓ મારફત પૂરુ પાડવામં આવેલ વિવિધ જાતોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકામાં ચાલુ વર્ષે બટાકા પાકની વહેલી વાવણી ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેમજ નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરેલું નવેમ્બર મહિનામાં તા. … Read more

લાલોડાની સીમના કૂવામાંથી ખેતમજૂરનો મૃતદેહ મળ્યો

[ad_1] ઈડર, તા. 2 ઈડરના લાલોડાની સીમમાં ખેતમજૂર તરીકે કામ કરતા યુવકનું બુધવારે સવારે કોઈ કારણસર કુવામાં પડી જતાં મોત નિપજ્યું હતું. ફાયરબ્રિડેને પાંચેક કલાકની જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત (એ.ડી.)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઈડરના લાલોડાની સીમમાં છેલ્લા કેટલાક સમયથી પંચમહાલના હાલોલ વિસ્તારનો કરશન … Read more

સાબરકાંઠાના છ સહિત છાત્રોએ યુક્રેનના રેલવે સ્ટેશનના બંકરમાં આશરો લીધો

[ad_1] હિંમતનગર તા.2 યુક્રેન અને રશિયાની સેનાઓ વચ્ચે યુક્રેનમાં ભીષણ યુધ્ધ ખેલાઈ રહ્યુ છે ત્યારે   હિંમતનગરના તબીબી વિદ્યાર્થી સાથે ખારકીવની મેડિકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ૧૭૦ ભારતીય વિદ્યાર્થીઓ બુધવારે વહેલી પરોઢના પોતાની હોસ્ટેલના બંકરમાંથી નિકળી ખારકીવના અંદાજે ૭ કિ.મી. દુર રેલવે સ્ટેશન સુધી ચાલતા પહોંચ્યા હતા. જયાં ખારકીવના રેલવે સત્તાવાળાઓએ અહિ કોઈ ટ્રેનની વ્યવસ્થા ન હોવાનુ … Read more

મહિલા સશકિતકરણની વાત વચ્ચે બેવડા માપદંડ, મ્યુનિ.સ્વિમિંગપુલમાં મહિલા ટ્રેનરના કોન્ટ્રાકટની સમયમર્યાદા છ માસની કરાઈ

[ad_1]         અમદાવાદ, બુધવાર, 2 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.ના વર્તમાન સત્તાધીશો મહિલા સશકિતકરણની વાતો વચ્ચે બેવડા માપદંડ અપનાવી મહિલા કર્મચારીઓને અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ વિપક્ષનેતા દ્વારા કરવામાં આવ્યો છે.શહેરના સ્વમિંગપુલમાં મહિલા ટ્રેનરની કોન્ટ્રાકટની સમયમર્યાદા ૧૧ મહિનાથી ઘટાડીને ૬ મહિના કરી દેવાઈ છે.દસ વર્ષથી વધુના સમયથી તેઓ ફરજ બજાવતા હોવા છતાં કાયમી કરવામાં આવતા … Read more

error: Content is protected !!