Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ: રાજકોટ બાર માંથી કોણ કેસ લડશે?

On: March 3, 2022 7:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાજકોટ, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર 

બુધવારે રાજકોટના ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી મનોજ ફ્લદુએ આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ નોટમાં અમદાવાદના એક ગ્રુપ સામે આરોપ કર્યા હતા અને તેમને જવાબદાર ઠેરવ્યા હતા.

જમીન અને મકન ખાલી કરવામાં રાજકોટ પોલીસ કટકી.કરે છે એવા કેસમાં પોલીસ કમિશ્નરની બદલી થઈ છે ત્યારે આવા પ્રકારના કેસમાં આત્મહત્યાએ બળતામાં ઘી હોમ્યું છે.

અહીં વધુ વાંચો

રાજકોટના પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા

દરમિયાન, રાજકોટ બાર એસોસિએશન વતી આજે એક બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ફ્લદુના કેસમાં આરોપી વતી રાજકોટ બારમાંથી કોઈપણ વકીલ કેસ લડશે નહિ. આ કેસમાં રાજકોટ પોલીસે કુલ પાંચ વ્યકિત સામે ગુન્હો નોંધ્યો છે જેમાંથી ચાર અમદાવાદના છે.

અહી ઉલ્લેખનીય છે કે મૃતક ફળદુ વકીલ હતા અને રાજકોટ બારના સભ્ય પણ હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!