Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લાલોડાની સીમના કૂવામાંથી ખેતમજૂરનો મૃતદેહ મળ્યો

On: March 3, 2022 5:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઈડર,
તા. 2

ઈડરના લાલોડાની સીમમાં ખેતમજૂર તરીકે કામ કરતા યુવકનું બુધવારે
સવારે કોઈ કારણસર કુવામાં પડી જતાં મોત નિપજ્યું હતું. ફાયરબ્રિડેને પાંચેક કલાકની
જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત (એ.ડી.)ની
ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઈડરના લાલોડાની સીમમાં છેલ્લા કેટલાક સમયથી પંચમહાલના હાલોલ
વિસ્તારનો કરશન નાયક નામનો યુવક ખેતમજૂરી અર્થે રહે છે. બુધવારે સવારે કોઈ કારણસર આ
યુવક કુવામાં પડી જતાં ભારે હોહા મચી ગઈ હતી. દરમિયાન ઘટના બાબતે ફાયરબ્રિગેડ તથા પોલીસને
જાણ કરાતાં આ બંને સેવાઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ તાકિદે કુવામાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ
લાંબી શોધખોળ છતાં યુવકનો કોઈ પત્તો લાગતો નહતો. આખરે પાંચેક કલાકની શોધખોળ બાદ કુવામાં
આવેલા એક બખોલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી
અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!