અમદાવાદમાં આંગડિયા લૂંટ કેસમાં 14 લાખના મુદ્દામાલ સાથે આરોપી પકડાયો
[ad_1] અમદાવાદ, તા. 03 માર્ચ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મિંડલીક દ્વારા અમદાવાદ શહેરમાં બની રહેલા મિલકત સંબંધી ગુનાઓના ઉકેલ માટે સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને શાખાના પો.ઈન્સ. જે.એન. ચાવડા તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી. જબેલીયા, વી.કે. ઝાલા, એચ.જે. જીતીયા તથા જે.ડી. પ્રજાપતિ તથા … Read more





