ગુજરાતનું રૂ. 2,43,965 કરોડનું બજેટ : 560 કરોડની પુરાંત

[ad_1] વિધાનસભાની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ : શહેરી-ગ્રામીણ આવાસ, કૃષિ કલ્યાણ અને સિંચાઈ સુવિધા પર ફોકસ ખેડૂતોને વીજ જોડાણો ઝડપથી આપવાનો વાયદો : રૂા. 51001 કરોડનું જાહેર દેવાનું વ્યાજ ચૂકવવા સરકારે મહેસૂલી આવકના 21.15 ટકા રકમનો ખર્ચ કરવો પડશે રૂ. 11,999 સુધીના પગારદારોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ અપાશે અમદાવાદ : ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે … Read more

યુક્રેન બોર્ડર પર એક્ઝિટ સ્ટેમ્પ માટે ત્રણ દિવસમાં પાંચ વખત લાઈનમાં ઉભા રહ્યા

[ad_1] વડોદરાઃયુક્રેન પોલેન્ડ બોર્ડર પર હેરાનગતિ સહન કરનાર આજવા રોડ વિસ્તારનો વિદ્યાર્થી રોનિક ભટ્ટ પણ આજે વડોદરા પરત ફર્યો છે.યુક્રેનના ટર્નોપિલમાં મેડિકલનો અભ્યાસ કરતા રોનિકે કહ્યુ હતુ કે, બોર્ડર પર અમે ત્રણ દિવસ દરમિયાન પાંચ વખત લાઈનમાં ઉભા રહ્યા હતા અને આમ છતા યુક્રેનના સૈનિકો અમારા પાસપોર્ટ અને વિઝા પર એક્ઝિટ સ્ટેમ્પ મારવા માટે તૈયાર … Read more

એમ.એસ.યુનિ.ના કેટલાક પૂર્વ વીસી પાસે પણ પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ નહોતો

[ad_1] વડોદરાઃ વલ્લભ વિદ્યાનગરની એસ પી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.શિરિષ કુલકર્ણીની નિમણૂંક સુપ્રીમ કોર્ટે રદ કરી છે.જેની પાછળનુ મહત્વનુ કારણ એ છે કે, યુજીસીના નિયમ પ્રમાણે વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક માટે પ્રોફેસર તરીકે જરુરી ૧૦  વર્ષનો અનુભવ પ્રો.કુલકર્ણી પાસે નહોતો. જોકે આ જ માપદંડને ગણતરીમાં લેવામાં આવે તો એમ.એસ.યુનિવર્સિટીના અગાઉના સંખ્યાબંધ વાઈસ ચાન્સેલર પાસે … Read more

હરાજીમાં જમીન ખરીદ્યા બાદ દબાણ નહીં હટાવવા છતાં કોર્પોરેશને વ્યાજની વસૂલાત કરતા વિવાદ

[ad_1] વડોદરા, 03, માર્ચ, 2022    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીનની હરાજી દરમિયાન ટીપી 60- એફ.પી.199/01 વાળા પ્લોટમાં ઓક્ટોબર વર્ષ 2020 દરમિયાન જમીન-મિલકત શાખા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવે ગોલ્ડન ગેટ ઇન્વેસ્ટમેન્ટના કિસ્સામાં સ્થાયી સમિતિ અને સામાન્ય સભાના ઠરાવ તેમજ અરજદારની અવેજની કુલ કિંમત પૈકી બાકી રહેલી રકમ 02,61,88,800 ઉપર દબાણ દૂર … Read more

ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા તારીખની જાહેરાત

[ad_1] અમદાવાદ, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માગણી ઉઠી હતી. ત્યારે આખરે ગૌણ પસંદગી મંડળ દ્વારા તારીખ જાહેર કરી દેવાઈ છે.  બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં 24 એપ્રિલે … Read more

ગુજરાત 2022-23 અંદાજપત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ

[ad_1] ગાંધીનગર, તા. 03 માર્ચ 2022, ગુરૂવાર સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.  જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓ  – કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ … Read more

પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 28 કિલો ગાંજો જપ્ત

[ad_1] – ગુજરાત રેલવે SOG અને એન.ડી.પી.એસની ટીમનું સફળ ઓપરેશન – ઉધના રેલવે સ્ટેશન પાસે પોલીસ ટીમ તપાસ કરતા ટ્રેનના ટોઇલેટમાંથી 2.78 લાખનો જથ્થો ઝડપાયો  અમદાવાદ પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના કોચ ડી/3માંથી પશ્ચિમ રેલવે સુરત અને વડોદરા પોલીસની એસઓજી અને એનડીપીએસની ટીમે 28 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ટ્રેનના ટોઇલેટમાં છુપાવેલા 2.78 … Read more

NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા 621 કરોડની જોગવાઈ, જાણો અન્ન, નાગરિક પુરવઠા વિભાગ માટે શું જાહેરાત થઈ ?

[ad_1] ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર  અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ `૧૫૨૬ કરોડની જોગવાઈ  રાજ્યના દરેક કુટુંબની અન્ન સલામતી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા  હેઠળ નોંધાયેલ ૭૦ લાખ કુટુંબોને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન … Read more

સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ

[ad_1] – સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઇ ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં … Read more

અમદાવાદ એરપોર્ટ પર બિઝનેસમેન માટે 'સ્પેશિયલ' વ્યવસ્થા !

[ad_1] – યુરોપથી આવેલ બિઝનેસમેનના ચાર્ટર્ડ વિમાન માટે કલાક પહેલા રન-વે ઓપન કરાવાયો  – મેડિકલ ઇમરન્સી ન હોવા છતાં સ્પેશિયલ કેસમાં રન-વે ઓપન કરવા નિયમનો ભંગ થયો છે કેમ તે અંગે જોરશોરથી ચર્ચા  અમદાવાદ : એરપોર્ટ પર રન-વે રિશરફેસની કામગીરીને લઇ રન-વે સવારે 9 થી 6 કલાક બંધ રાખવામાં આવે છે કોઇ ફલાઇટમાં ટેકનીકલ કે … Read more

error: Content is protected !!