Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા શહેરમાં 24 વર્ષથી પોલિયોનો કોઈ કેસ નોંધાયો નથી

[ad_1] – શહેરમાં 2.12 લાખ ભૂલકાઓને પોલિયોની રસી આપવાની છે  – 75 ટકા કામગીરી પૂર્ણ  વડોદરા, તા. 28  વડોદરા શહેરમાં 1998 પછી પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે સમગ્ર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં પણ પોલિયોનો કોઈ કેસ નોંધાયો નથી. ગુજરાત રાજ્યમાં છેલ્લે વર્ષ 2007માં પોલિયોનો કેસ નોંધાયો હતો. વડોદરામાં કેન્દ્ર સરકારના પલ્સ પોલિયો અભિયાન … Read more

મકાઈ પુલના જોઈન્ટ ને રીપેર કરવા એક તરફનો બ્રિજ બંધ કરાયો

[ad_1] – વિવેકાનંદ સર્કલ થી અડાજણ તરફના છેડો બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વધશે પ્રતિનિધિ દ્વારા સુરત, સોમવાર સુરતના અડાજણ અને મકાઈપૂલને જોડતો તાપી નદીના બ્રિજ રીપેરીંગ ના કારણે ચાર દિવસ માટે બંધ કરાયો છે. એક તરફ નો બ્રિજ નો ભાગ બંધ કરાતા આ વિસ્તારમાં એક સમયે ટ્રાફિકની સમસ્યા વધી છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ મેટ્રો … Read more

વડોદરા: સરદાર ધામ ટ્રસ્ટના પ્રોજેક્ટ ઈન્ચાર્જ સહિત ત્રણ સ્થળે ચોરી

[ad_1] વડોદરા, તા. 28  વીતેલા ચોવીસ કલાક દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં ચોરીની ત્રણ ઘટનાઓ સામે આવી છે. બનાવ સંદર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ સ્થિત અણખોલ ગામે રહેતા 61 વર્ષીય ચંદ્રકાંતભાઈ પટેલ સરદાર ધામ ટ્રસ્ટમાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે. 24મી ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાના ઘરને તારું મારી … Read more

વડોદરા: પ્રાથમિક સુવિધા વિના વેરા બીલોનો વિરોધ: 7 ગામોના પૂર્વ સરપંચોનો મોરચો

[ad_1] વડોદરા, તા. 28  વડોદરા શહેરમાં પોણા બે વર્ષ અગાઉ પાલિકામાં સમાવાયેલાં 7 ગામોને પાણી, ડ્રેનેજ અને રોડ સહિતની પ્રાથમિક સુવિધા ન મળવા છતાં આડેધડ વેરાબિલ ફાળવતાં 7 ગામના પૂર્વ સરપંચોએ આજે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. શહેરમાં પોણા બે વર્ષ અગાઉ પાલિકામાં સમાવાયેલાં 7 ગામોને ત્રણ ગણું વેરાબિલ બજાવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી … Read more

અડાજણના સરદાર કોમ્પ્લેક્ષમાં એન્જલ સ્પા અને મોસ સ્પામાં પોલીસના દરોડા

[ad_1] – મસાજ પાર્લરની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હતુઃ બંને સ્પાના મેનેજર અને 8 મહિલા વિરૂધ્ધ કાર્યવાહી, મોસ સ્પામાંથી કોર્પોરેશનનું લાયસન્સ પણ મળ્યું (પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર અડાજણના ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્ષમાં ધમધમતા મસાજ પાર્લરની આડમાં ધમધમતા એન્જલ સ્પા અને મોસ સ્પા નામના કૂટણખાના પર દરોડા પાડી પોલીસે બંને સ્પાના મેનેજર અને આઠ … Read more

સુરતના ડીંડોલીના ફ્લાવર ગાર્ડનમાં પોલીસની સી ટીમ પર હુમલો

[ad_1] – ગાર્ડનનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતા ભીડ નજરે પડતા સહેલાણીઓને સમજાવવા જતા દંપતી સહિત ત્રણ જણાએ હુમલો કર્યો (પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર ડીંડોલીના ફ્લાવર ગાર્ડનમાં સમય બાદ પણ ભીડ નજરે પડતા સહેલાણીઓને પરત ઘરે જવાનું સમજાવવા જનાર ડીંડોલી પોલીસની સી ટીમ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરનાર દંપતી સહિત ત્રણ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો … Read more

વડોદરા: વૃદ્ધ માતાને પુત્રએ અણછાજતું વર્તન કરી તગેડી મૂકતા ગુનો નોંધાયો

[ad_1] વડોદરા, તા. 28 80 વર્ષીય વૃદ્ધ માતા સાથે પુત્રએ અણછાજતું વર્તન કરી ઘરેથી તગેડી મૂકતા માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિક તરીકે માતાની દેખરેખ માટે બંધાયેલ પુત્રએ દુર્વ્યવહાર કરતા મારી લાગણી દુભાય છે. મૂળ સુરત ખાતે રહેતા 80 વર્ષીય ઉર્મિલાબેન કરસનભાઈ પરમારને સંતાનમાં બે પુત્રો છે. જે … Read more

પોલીસથી બચવા જુગાર રમવા ટેરેસ પર ગયા તો ત્યાં પણ પોલીસ આવી પહોંચી

[ad_1] વડોદરા, તા. 28 વડોદરાના બાજવા વિસ્તારમાં પોલીસથી બચવા માટે જુગાર રમવા મકાનના ટેરેસ પર ગયેલા પાંચ જુગારીયાઓ પકડાઈ જતા પોલીસે તેઓની સામે કાર્યવાહી કરી હતી. બાજવા વિસ્તારમાં ગઇ સાંજે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નિલેશ રાઠોડ ના મકાનની ટેરેસ પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસે ઉપર જઈ જુગારિયાઓને કોર્ડન કરી … Read more

Maha Shivratri: અવિરત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લા રહેશે સોમનાથ મંદિરના દ્વાર

[ad_1] – વિશ્વભરના લાખો લોકો આરતીનું લાઈવ સ્ટ્રીમ નિહાળશે અને મંદિરની વેબસાઈટ, એપ્સ અને સોશિયલ મીડિયા ચેનલ્સ દ્વારા ઓનલાઈન દર્શન કરશે – પ્રસાદની હોમ ડિલિવરી પણ ઓનલાઈન અથવા દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને બુક કરાવી શકાય છે અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર આવતીકાલે એટલે કે, પહેલી માર્ચના રોજ હિંદુ તહેવાર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં … Read more

મહાશિવરાત્રીના પર્વ ને લઈને જામનગરના સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિરને ઝળહળતી રોશનીથી શણગારાયું

[ad_1] જામનગર, તા. 28 ‘છોટી કાશી’ નામથી પ્રચલિત એવા નવાનગર- જામનગર શહેરમાં રાજાશાહીના વખતથી સ્થાપિત એવા ભીડભંજન મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, અને સમગ્ર મંદિર પરિસરને ધજા-પતાકાથી શણગારાયા ઉપરાંત મંદિરના શિખર અને ગર્ભગૃહ સ્તંભ સહિતના ભાગને ઝળહળતી રોશની થી સજ્જ બનાવી દેવાયું છે. જામનગરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના … Read more

error: Content is protected !!