યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત
[ad_1] – સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દૃશ્યો સર્જાયા અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશનીતિ અને કૂટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે રશિયા, યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે જેના … Read more




