Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત

[ad_1] – સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દૃશ્યો સર્જાયા અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશનીતિ અને કૂટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે  રશિયા, યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે જેના … Read more

પેપરો લીક થતા હવેથી પરીક્ષાઓમાં ખાનગી પ્રકાશનો પાસે નહીં છપાવાય

[ad_1] તમામ ડીઈઓને પરિપત્ર દ્વારા સ્કૂલ કક્ષાએ પેપર તૈયાર કરાવવા આદેશ ધો.10-12ની સ્કૂલની પરીક્ષાનાં પેપરો નવનીત પાસે તૈયાર કરાયા બાદ સોશિયલ મિડિયામાં લીક થયા હતા  અમદાવાદ : તાજેતરમાં ધો.10 અને 12ની દ્રિતિય સત્રની પરીક્ષામાં કેટલાક પેપરો પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટયુબ પર જવાબો સાથે ફરતા થઈ જતા ભારે વિવાદ થયો હતો અને બોર્ડે કરેલા … Read more

લાખણીના જસરામાં અશ્વોની કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ

[ad_1] લાખણી, તા.27  લાખણી તાલુકાના જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરે પાંચ દિવસીય અશ્વ મેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં ભાગ લેવા આવેલ ગુજરાત કાઠિયાવાડ અને રાજસ્થાનના પાણીદાર અશ્વોની વિવિધ કરતબો સાથે પોલીસદળના અશ્વો પણ પોતાની કરતબો બતાવી રહ્યાં છે. આ અશ્વ મેળાના ત્રીજા દિવસે અશ્વોના કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. લાખણી તાલુકાનું નાનકડું એવું … Read more

અમદાવાદમાં પાંચ લાખથી વધુ બાળકોને પોલીયો રસી અપાઈ

[ad_1]         અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022 બાળ લકવા નાબુદી અભિયાનનો રવિવારે અમદાવાદમાં આરંભ કરાયો હતો.શહેરના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર સહિત ૩૮૩૧ બુથ અને અન્ય જાહેર સ્થળોએ ૯.૨૭ લાખ બાળકોને પોલીયો રસીના બે ટીપાં પીવડાવવાના લક્ષ્યાંક સામે રવિવારે પ્રથમ દિવસે ૫.૮૨ લાખથી વધુ બાળકોને પોલીયો રસી આપવામાં આવી હતી. રવિવારે શહેરના એરપોર્ટ,રેલવે સ્ટેશન, એસ.ટી.સ્ટેશન ઉપરાંત બગીચા,મોલ … Read more

જામનગરમાં કનસુમરા ગામના પાટિયા પાસેથી બ્રાસનો જથ્થો ભરીને જઈ રહેલી કારમાં શોર્ટ સર્કિટથી આગ

[ad_1] – ભડકે બળતી કાર ને લઈને વાહન ચાલકોમાં નાસભાગ: ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લઈ લેતાં હાશકારો જામનગર તા. 28  જામનગર નજીક કન સુમરા ગામના પાટિયા પાસેથી બ્રાસનો જથ્થો ભરીને જઈ રહેલી એક કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને કાર ભડકે બળવા લાગી હતી. જેને લઇને અન્ય વાહન ચાલકોમાં નાસભાગ થઈ હતી. … Read more

જામનગરમાં સાળીની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં ભાગી છૂટેલો હત્યારો બનેવી ઝડપાયો

[ad_1] – આરોપીની પત્ની રીસામણે બેઠી હોવાથી તેમાં મરનાર કારણભૂત હોવાનું માનીને કાસળ કાઢી નાખ્યાની કબૂલાત જામનગર, તા.28 જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટી વિસ્તારમાં એક પરણિત યુવતી પર છરીના ઘા ઝીંકી દઇ નિર્મમ હત્યા નીપજાવી હતી, જે હત્યાર નિપજાવવા અંગે મૃતકના બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપીની ધરપકડ … Read more

જામનગરમાં મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

[ad_1] જામનગર, તા. 28 જામનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને શિવ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે શહેરી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, તેના અનુસંધાને સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, અને હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા, અને એખલાસ ભર્યા વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તેવી ચર્ચા થઈ … Read more

બનાસકાંઠામાં જળ સંકટ ઘેરું બનતાં ખેડૂત આંદોલનના એંધાણ

[ad_1] પાલનપુર, તા.27 બનાસકાંઠા જિલ્લામાં ઘેરા બની રહેલા જળસંકટને નિવારવા જન આંદોલનના મંડાણ થયા છે. જેમાં પાલનપુર તાલુકાના કોટડા ગામે પચાસ ગામના ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં જળ સંકટ મામેલ આગામી સમયમા ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. પાલનપુર તાલુકાના મલાણા ગામ સહિત આજુબાજુ પચાસ જેટલા ગામમો ભૂગર્ભ જળ સ્તર ઉડા જઇ રહ્યા હોય … Read more

ખાદ્યતેલના વધતા ભાવોથી કચ્છમાં હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને બેવડો માર

[ad_1] ભુજ,રવિવાર છેલ્લા કેટલાક સમયાથી ખાદ્યતેલના ભાવોમાં સતત વાધારો થઇ રહ્યો છે. મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પીડાઈ રહ્યા છે. સતત ખાદ્યતેલના વાધતા ભાવોથી હોટલ અને નમકીન ઉદ્યોગ ઉપર પણ માઠી અસર જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસમાં  પ્રતિ ૧૫ કિલો ટીન દીઠ સીંગતેલમાં  ૨૦, કપાસિયામાં ૨૦ અને પામતેલમાં ૪૦  રૃપિયાનો વાધારો ઝીંકાતા કચ્છમાં નમકીન … Read more

સાંતેજની કેમિકલ ફેકટરીમાં સોલવન્ટ બ્લાસ્ટથી ભીષણ આગ

[ad_1]         અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022 શનિવારે મોડી રાતના ૧.૩૦ના સુમારે સાંતેજ ચોકડી પાસે આવેલી કેમિકલ કંપનીમાં સોલવન્ટ બ્લાસ્ટથી ભીષણ આગ લાગતા અમદાવાદ ફાયરના અધિકારીઓ અને જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.આ ઘટનાને પગલે કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું જાણવા મળે છે. સાંતેજ પાસે આવેલી રઝીનોવા કેમિકલ કંપનીમાં ભીષણ આગને … Read more

error: Content is protected !!