Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લામાં તા.૨૦ મી એપ્રિલથી દશ દિવસ સુધી સ્‍વૈચ્‍છિક લોકડાઉન

વલસાડઃ તા. ૧૮: રાજ્‍ય સહિત વલસાડ જિલ્લામાં વકરી રહેલા કોરોના સંક્રમણને રોકવા જિલ્લાકલેક્‍ટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ રાઉન્‍ડ ધી કલોક કામગીરી કરવામાં આવી રહી છે. વૈશ્વિકમહામારીને ધ્‍યાને રાખી કોરોનાથી જિલ્લાની પરિસ્‍થિતિ વધુ વકરે નહીં તેમજ વલસાડ જિલ્લાની જનતાનીસુરક્ષા માટે આજે જિલ્લા કલેક્‍ટરશ્રી રાવલની અધ્‍યક્ષતામાં જિલ્લાના તમામ એસોસીએશનો, પ્રતિષ્‍ઠિતનાગરિકો, ડોકટર એસોસીએશન, બિલ્‍ડર એસોસીએશન, હોટલ એસોસીએશન અને સ્‍વૈચ્‍છિક … Read more

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ આવતા પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પોઝિટિવ હોવા અંગેની જાણકારી આપી હતી તેમજ છેલ્લા દસ દિવસમાં તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને પોતાનો covid 19 નો ટેસ્ટ કરાવી લેવા માટે સૂચન પણ કર્યું છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી તેમની નાદુરસ્ત તબિયતને લઈને તેઓ ચિંતિત હતા અને બાદમાં તેમણે … Read more

પારનેરા ચામુંડા ધામ વધતા જતા સંક્રમણ ને લઈ નવરાત્રી માં બંધ રાખવા ટ્રસ્ટ નો નિર્ણય

પારનેરા ડુંગર સ્થિત શ્રી ચામુંડાધામ મંદિર તારીખ ૧૩ થી ૨૨ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટ નો નિર્ણય. હાલે વલસાડ જિલ્લા માં વધી રહેલા કોરોના ના કેસો ને ધ્યાને રાખી વલસાડ ના પારનેરા ડુંગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ચંડીકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા, શ્રી મહાકાળી તેમજ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ પારનેરા ડુંગર વલસાડ … Read more

કપરાડાના સુથારપાડા ખાતે પીએસઆઇની અધ્યક્ષતામાં વેપારીભાઈઓ સાથે કોવિડ 19 અંગે વિશેષ બેઠક યોજાઇ

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના ના સંક્ર્મણ ને ધ્યાને લઇ ને દરેક વિસ્તાર માં દરેક તાલુકા મથકે આવેલા વેપારી મંડળ અને બજાર ના વેપારી ઓ સાથે સંક્ર્મણ ન વધે અને કોવિડ 19 ના નિયમો નું ચુસ્ત પાને પાલન થાય એવા હેતુ થી પી એસ આઈ ભાદરકા ની અધ્યક્ષતા માં એક વિશેષ બેઠક નું આયોજન સુથારપાડા ખાતે કરવામાં આવ્યું … Read more

error: Content is protected !!