પારનેરા ચામુંડા ધામ વધતા જતા સંક્રમણ ને લઈ નવરાત્રી માં બંધ રાખવા ટ્રસ્ટ નો નિર્ણય

On: April 12, 2021 6:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારનેરા ડુંગર સ્થિત શ્રી ચામુંડાધામ મંદિર તારીખ ૧૩ થી ૨૨ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટ નો નિર્ણય.

હાલે વલસાડ જિલ્લા માં વધી રહેલા કોરોના ના કેસો ને ધ્યાને રાખી વલસાડ ના પારનેરા ડુંગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ચંડીકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા, શ્રી મહાકાળી તેમજ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ પારનેરા ડુંગર વલસાડ દ્વારા આગામી તારીખ ૧૩ એપ્રિલ થી ૨૨ એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ ના સ્વાસ્થ અને સલામતી ના કારણોને ધ્યાન માં રાખી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!