કપરાડાના સુથારપાડા ખાતે પીએસઆઇની અધ્યક્ષતામાં વેપારીભાઈઓ સાથે કોવિડ 19 અંગે વિશેષ બેઠક યોજાઇ

On: April 10, 2021 12:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના ના સંક્ર્મણ ને ધ્યાને લઇ ને દરેક વિસ્તાર માં દરેક તાલુકા મથકે આવેલા વેપારી મંડળ અને બજાર ના વેપારી ઓ સાથે સંક્ર્મણ ન વધે અને કોવિડ 19 ના નિયમો નું ચુસ્ત પાને પાલન થાય એવા હેતુ થી પી એસ આઈ ભાદરકા ની અધ્યક્ષતા માં એક વિશેષ બેઠક નું આયોજન સુથારપાડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બજાર માં આવતા જતા લોકો માસ્ક સેનિટાઇઝર અને સોસીયલ ડિસ્ટન્સ કાયમ રાખે તે અંગે તમામ સૂચનો આપવામાં આવ્યા સાથે જ વેપારી ઓ પણ કોવિડ ના નિયમો નું પાલન કરે તે અંગે પણ તમને સૂચના આપવામાં આવી સાથે દરેક ગામ ના અગ્રણીઓ ને પણ તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું મહત્વ નું છે કે સુથારપાડા અને મહારાષ્ટ્ર ની બોર્ડર નજીક હોવાથી અહીં લોકોની અવર જ્વર વધુ છે ત્યારે સ્થાનિકો પણ તકેદારી રાખે એ એટલી જ જરૂરી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!