કપરાડામાં આચાર સંહિતાનો આવી રીતે થઈ રહ્યો છે અમલ…
સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડ વોલ ઉપર ભાજપના 5 સ્ટીકર યથાવત વલસાડ ડાંગ બેઠક ઉપર નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે માટે આચાર સંહિતા નો અમલ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અનેક કામગીરી જે તે તાલુકાના બ્લોક ઓફિસરો ને આપવામાં આવી છે જેમાં વિવિધ સરકારી બેનરો પોસ્ટરો ઉતારી લેવાના હોય છે પરંતુ સરકારી હોસ્પિટલ ની કમ્પાઉન્ડ વોલ ઉપર … Read more




