Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ સીવીલ હોસ્પિટલના છઠ્ઠા માળે થી સારવાર અર્થે આવેલા યુવકે કૂદકો મારતા મોત 

ટ્રેન માંથી પડી ગયેલા યુવકની સારવાર ચાલતી હતી અચાનક ભાનમાં આવ્યા બાદ યુવકે પગલું ભર્યું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે વાપી રેલવે સ્ટેશન ઉપર ટ્રેન માંથી પડી ગયેલા આસામના એક યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો જ્યાં આ યુવક ભાનમાં આવતા જ અચાનક દોડી જઇ સિવિલના છઠ્ઠા માળે થી લગાવી દીધી હતી છલાંગ … Read more

દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલ દેવલપાડા ગામમાં શ્રી માધવ વનવાસી આશ્રમશાળાની દીકરીઓ માટે  ૭૫ ગાદલા અને ૭૫ ઓશીકાં નું વિતરણ.

૨૬ ડિસેમ્બર ૨૦૨૩ વીર બાળ દિવસ નિમિત્તે સોનગઢ તાલુકાના ,દેવલપાડા ગામમાં શ્રી માધવ વનવાસી આશ્રમ શાળામાં ૭૫ ગાદલા અને ૭૫ ઓશીકાં નું વિતરણ  કરવામાં આવ્યું. થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ  પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રભાઈ ગાડા અને એમના સાથીદારો ના સહયોગથી ૭૫ ગાદલાં થતાં ૭૫ ઓશિકા વિતરણ કરવામાં આવ્યા હતા. રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા … Read more

નડગધરી ગામે 12 મરઘા 1 બકરા ની બલી વિધિ પ્રકરણ માં રસોઈયા સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો 

પત્ની અને ઘરના પશુ બીમાર હોવાથી અંધ શ્રધ્ધામાં આવી રસોઈયા એ વિધિ કરાવી બલી ચઢાવી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસ માં બહાર આવ્યું  બલી ની વિધિ સ્કૂલમાં નહિ પરંતુ નદી કિનારે કરાઈ હોવાનું ખુલ્યું  આજરોજ ધરમપુર પો.સ્ટે.ના નડગધરી ગામમાં ૧૨ મરધા તથા એક બકરાની અંધશ્રધ્ધામાં આવી બલી ચઢાવવાની હકિકત ધ્યાને આવતા ધરમપુર પોલીસે ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૮૨૩૨૧૫૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ … Read more

બોર્ડર પોલીસ કોન્ફરન્સ નું વાપી ખાતે થયું આયોજન 

વિવિધ ગુન્હા ઓ અટકાવવા માટે એકશન પ્લાન ઘડવા માટે ચર્ચા  દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ભારતના વિવિધ રાજ્યના ડીજીપીશ્રી ઓની યોજવામાં આવેલ કોન્ફરન્સમાં પડોશી રાજ્યના બોર્ડરના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત અભ્યાસ કરી કામગીરી કરવાનું સૂચન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાહેબ તથા સુરત રેન્જના આઇજીપી વાબાંગ ઝમીર સાહેબની સૂચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા … Read more

ગુજરાત રાજયમાં NDPS એકટ હેઠળની ગુન્હાકીય પ્રવૃતિમાં સંડોવાયેલ વલસાડ જિલ્લામાં રહેતા કુલ-૩૨ આરોપીઓને માદક પદાર્થ થી થતા નુકશાન અંગે માહિતગાર જિલ્લા પોલીસ દ્વારા કરાયા 

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુ.રા.,ગાંધીનગર તથા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.ગાંધીનગર નાઓની રાહબરી હેઠળ સમગ્ર રાજયમાં એન.ડી.પી.એસ ના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ ભવિષ્યમાં એન.ડી.પી.એસ એકટ હેઠળના ગુન્હાઓ ન કરે તે માટે તથા તેઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી મેન્ટોર ધ્વારા અને સુપરવાઇઝરી અધિકારીશ્રી ધ્વારા કાઉન્સેલીંગ કરવા તથા અન્ય … Read more

પૂજ્યશ્રી મહંત સ્વામીજી મહારાજ અને પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના હસ્તે જ્ઞાન – ધ્યાન  સંકુલ ‘રાજ સભાગૃહ’નું લોકાર્પણ 

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’નું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ટાતા પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પાવન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગ માત્ર એક ધાર્મિક સંવાદિતાનું ઉદાહરણ જ નહીં પણ બે સંસ્થા અને વર્તમાન સમયના બે … Read more

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક મળી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ 

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર પ્રાંત અધિકારી ,DYSP  એ.કે.વર્મા,ધરમપુર મામલતદાર એફ. કે. વસાવા ,CPI સૂરજ વસાવા ની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની મિટિંગ નું ધરમપુર PSI એ કે  પ્રજાપતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું  ધરમપુર પોલીસ મથક ખાતે ડી વાય એસ પી અને સી પી આઈ ની અધ્યક્ષતા માં વિશેષ બેઠક મળી હતી જેમાં કાયદા કીય પ્રશ્નો અને નાતાલ તહેવાર … Read more

પારડી તાલુકાના અંબાચ ગામે ડી એસ પી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો 

સાયબર ક્રાઈમ,વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા,તેમજ આરોગ્ય અંગે આયુષમાન કાર્ડ બનાવી લેવા દરેક ને શુચન કર્યું  સ્વામી વિવેકાનંદ હોય કે બાબા સાહેબ આંબેડકર દરેકે કહ્યું છે કે શિક્ષણ જ વ્યક્તિ ને ઉચ્ચ દરજ્જો આપવી શકે છે દરેક યુવાનો ફરજિયાત ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા અનુરોધ કર્યો સાથે જ ગ્રેજ્યુએટ થયા પછી સરકારી નોકરી માટે ના દ્વારા … Read more

ધરમપુર મામાભાચા ગામના તલાટીનું પરાક્રમ પેઢીનામું કઢાવવા આવેલ અરજદારના ડોક્યુમેન્ટ ફાડીને ફેંકી દેતા આદિવાસી સમાજ માં ઉગ્ર રોષ 

તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલે ટી.ડી.ઓ ને તલાટી ને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કરી માંગ  ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે પણ સરકારી નોકરી કરતા અધિકારીઓ જાણે પોતે મનસ્વી વહીવટ કરી મન ફાવે એમ રોફ જમાવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે ધરમપુર ના ઊંડાણ માં આવેલ ગામ … Read more

ધરમપુર વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખના ગામમાં જ લોકો ભેગા ન થતા કાર્યક્રમ માં આગળ શાળાના નાના ભૂલકાઓ ને બેસાડી દેવાયા 

હાલમાં સરકાર શ્રી ની વિવિધ યોજના નો લાભ ગામે ગામના લોકોનો મળે જાણકારી મળે એ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શુક્રવાર ના રોજ બપોરે ધરમપુર ના જામલિયા એટલે કે તાલુકા પંચાયત ના નવા પ્રમુખના ગામ માં પહોંચી હતી જ્યાં લોકોની ભીડ ઓછી પણ કાર્યક્રમ સફળ બનાવવા માટે કાર્યક્રમ … Read more

error: Content is protected !!