આગામી વર્ષે રાજ્યમાં 10,000 કરોડના માર્ગોના કામો હાથ પર લેવાશે

[ad_1] દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા પ્રથમ તબક્કાની કામગીરી માટે 244 કરોડ ગાંધીનગર : રાજ્યના માર્ગ-મકાન વિભાગ માટે 12024 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે આગામી વર્ષમાં 10,000 કરોડના માર્ગોના કામો હાથ પર લેવાનો નિર્ણય કર્યો છે. વિભાગની જોગવાઇ આ પ્રમાણે છે. * ર01 કિલોમીટરના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 33પ0 … Read more

ગિફ્ટ સિટીમાં ગુજરાતનું પહેલું બુલિયન માર્કેટ શરૂ કરવાની જાહેરાત

[ad_1] ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સેન્ટર તરીકે ડેવલપ કરવાની દિશામાં મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું અમદાવાદ : નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે તેમનું પહેલું બજેટ રજૂ કરતાં ગાંધીનગરમાં આાકર લઈ રહેલા ગિફ્ટ સિટીમાં જ ગોલ્ડ અને સિલ્વરના ટ્રેડિંગ માટે બુલિયન માર્કેટ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. ગિફ્ટ સિટીમાં વિશ્વ કક્ષાની બેન્કિંગ, લીઝિંગ, ઇન્સ્યોરન્સ, ફાઈનાન્સ અને આર્બિટ્રેશનની … Read more

કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,400 કરોડ બાકી વીજ જોડાણ માટે 1,046 કરોડ

[ad_1] વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં 56 નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને 33 સાગરકાંઠા વિસ્તારોમાં સ્થપાશે ગાંધીનગર : રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 15568 કરોડ ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે દેશના માથાદીઠ વીજ વપરાશ 1181 યુનિટ સામે ગુજરાતમાં 2143 યુનિટ છે. રાજ્યમાં 19 લાખ ઘરમાં અને 14000 … Read more

ગુજરાતમાં સગર્ભા માતા અને બાળકોને પોષણ સહાય માટે 150 કરોડ ફાળવાશે

[ad_1] બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં મેડિકલ કોલેજો મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ. 12,240 કરોડની ફાળવણી ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય વિભાગ પર ધ્યાન કેન્દ્રીય કરીને નાણામંત્રીએ આ વિભાગને 12240 કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં મહત્વની બાબત એવી છેક  સગર્ભા માતા અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 150 … Read more

વડના વૃક્ષોનું 75 જગ્યાએ વાવેતર કરી 'નમો વડ વન'નું નિર્માણ કરાશે

[ad_1] લુપ્ત થતાં પ્રાણીઓ જેવા કે કોરલ રીફ, ડોલ્ફિન, ડુગોંગ તેમજ વરૂનું સંરક્ષણ કરાશે ગાંધીનગર :  રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ માટે 1822 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે આ પ્રમાણે છે. * વનો તેમજ ઘાસિયા વિસ્તારોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે 480 કરોડ. * વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે 325 કરોડ. … Read more

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ શિક્ષણ સુધારણા પાછળ 1,188 કરોડનું આયોજન

[ad_1] 9 હજાર વિદ્યાર્થીને બેટરી સંચાલિત ટુ-વ્હીલર બજેટમાં સૌથી વધુ 34,884 કરોડ શિક્ષણ પાછળ વપરાશે, ત્રણ લાખ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપવા 200 કરોડ ખર્ચાશે ગાંધીનગર : ગુજરાતના શિક્ષણની સ્થિતિ સુધારવા આગામી વર્ષે સરકારે સૌથી વધુ 34884 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ રકમ પૈકી મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ હેઠળ શિક્ષણ સુધારણા પાછળ 1188 કરોડ રૂપિયા … Read more

અમદાવાદ મ્યુનિ.ની કમિટીઓમાં સ્થાન મેળવવા કોંગ્રેસ આંદોલનના માર્ગે

[ad_1]         અમદાવાદ,ગુરુવાર,3 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટી સહિતની વિવિધ બાર કમિટીઓમાં વિપક્ષના કોર્પોરેટરોને સ્થાન આપવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક અગાઉ કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ એક સાથે જયાં સુધી કમિટીઓમાં સ્થાન નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની શાસકપક્ષને ચિમકી આપવામાં આવી છે.ગેટ વેલ સુનના મેસેજ સાથેના પ્લેકાર્ડ સાથે દેખાવ કરી મેયર સહિતના … Read more

અમદાવાદમાં કોરોનાના ૫૧ કેસ નોંધાયા

[ad_1]          અમદાવાદ,ગુરુવાર,3 માર્ચ,2022 અમદાવાદમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં ચાર કેસનો વધારો થતા નવા ૫૧ કેસ નોંધાયા હતા.સતત ત્રીજા  દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું. મ્યુનિ.ના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૧૧૭૪ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૯૯૧૦ લોકોને રસીનો બીજો ડોઝ અને ૭૨૩  લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૧,૮૦૭  લોકોને … Read more

સૌરાષ્ટ્ર-કચ્છમાંથી છેલ્લા ૬ મહિનામાં રૃ.૧૪૫ કરોડની વીજચોરી પકડાઈ

[ad_1] ભુજ,ગુરૃવાર પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મોટા પાયે વીજ જોડાણોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની વિજીલન્સ સ્કવોડના અિધકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી છેલ્લા છ  મહિનામાં અંદાજે રૃ.૧૪૫ કરોડની વીજ ચોરી પકડી હતી. આ ચેકિંગ દરમિયાન ઈન હાઉસ મીટર રીંડીંગ શરૃ કરવામાં આવતા અનેક ગ્રાહકોના મીટર રીડીંગ બાકી હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. અમુક ગ્રાહકો … Read more

કચ્છમાં હોળી ધૂળેટીના તહેવાર સમયે આકરી ગરમી અનુભવાશે

[ad_1] ભુજ,ગુરૃવાર કચ્છજિલ્લામાં સામાન્ય રીતે ગુલાબી ઠંડીના માહોલમાં હોળી-ધૂળેટીના તહેવારો ઉજવાતા હોય છે પરંતુ આ વખતે વાતાવરણ અત્યારાથી આગ પકડી રહ્યું છે. રંગોના તહેવારમાં ગુલાબી ઠંડી નહીં પરંતુ તાપમાનનો પારો પસીનો છોડવાશે તે નક્કી બન્યું છે. જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસર ઓસરતાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને આંબવા લાગ્યો છે જેાથી માર્ચના આરંભાથી જ ઉનાળો આકરો બની … Read more

error: Content is protected !!