કોરોનાના ૧૩ નવા કેસ નોંધાયા : આઇ.સી.યુ માં દાખલ દર્દીઓની સંખ્યા વધી

[ad_1] વડોદરા,કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ  કેસ ઘટી રહ્યા છે.આજે શહેરમાં કુલ ૧,૪૯૭ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી માત્ર ૧૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ગઇકાલે ૮૮૧ સેમ્પલના ટેસ્ટિંગમાં ૨૬ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના ગોત્રી, રામદેવનગર, નવીધરતી, માણેજા, સુભાનપુરા અને નવાયાર્ડમાંથી લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૩ ના … Read more

ધો.૩થી૮માં ૧૮મી એપ્રિલથી દ્વિતિય સત્રાંત પરીક્ષાઓ શરૃ થશે

[ad_1] અમદાવાદ ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં ધો.૩થી૮માં ૧૮મી એપ્રિલથી દ્રિતિય સત્રાંત પરીક્ષાઓ શરૃ થશે.જીસીઈઆરટી દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરીક્ષાઓ યોજવા બાબતે પરિપત્ર કરવામા આવ્યો છે અને સાથે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામા આવ્યુ છે. ધો.૩થી૮માં ગુજરાતી,ગણિત, વિજ્ઞાાન,સામાજિક વિજ્ઞાાન, પર્યાવરણ વિષયની સમાન કસોટી રાજ્યભરની સ્કૂલોમાં લેવાશે. જ્યારે બાકીના વિષયોની કસોટી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક સ્કૂલો પોતાની રીતે … Read more

સ્માર્ટ શાસકોના સ્માર્ટ ફૂટપાથ ચાલવા,પાર્કીંગ કે દબાણ માટે

[ad_1] વડોદરા, તા. 04 માર્ચ, 2022  વડોદરા શહેરના સ્માર્ટ શાસકોએ વડોદરાવાસીઓને વડોદરાને શાંઘાઈ સમાન સપના દેખાડી સ્માર્ટ પ્રોજેક્ટો હાથ ધર્યા છે. જે પૈકી હાલ સ્માર્ટ ફુટપાથનું નિર્માણ ચાલી રહ્યું છે. ત્યારે આ ફૂટપાથ હવે વિવાદના દાયરામાં આવ્યા છે. કોર્પોરેશને ફૂટપાથ માટેની નવી પ્રક્રિયા હાથ ધરતા હવે માર્ગની બંને તરફ પાર્કિંગ પોઇન્ટ ઉભા થવાની સાથે ફૂટપાથ … Read more

બેન્કોમાં ત્રણ લાખથી વધુ રકમની નકલી નોટ જમા થઈ

[ad_1] વડોદરા, તા. 04 માર્ચ, 2022  વડોદરા શહેરની વિવિધ બેન્કોમાં ત્રણ વર્ષમાં 3.87 લાખની બનાવટી ચલણી નોટો જમા થયાના સપાટી પર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં નોટબંધી જાહેર થઈ તે પછીય આવો સિલસીલો ચાલુ રહ્યો છે. સૌથી વધુ નકલી નોટો 500ના દરની મળી આવી છે. ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથધરી … Read more

વડોદરા કોર્પોરેશનમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ બંધ કરાયો

[ad_1] વડોદરા, તા. 04 માર્ચ, 2022  વડોદરા કોર્પોરેશનમાં ભાવિ આયોજનમાં મદદરૂપ થઈ શકે તે માટે ઉભો કરવામાં આવેલો ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલ હવે બંધ કરવાનો નિર્ણય લીધો છે વડોદરા શહેરનાભાવિ આયોજનમાં મદદરૂપ થઇ શકે તે માટે છ વર્ષ અગાઉ તત્કાલીન કમિશનર ડોક્ટર વિનોદ રાવે વડોદરા કોર્પોરેશનમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ શરૂ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટીના વિવિધ … Read more

જામનગરમાં સુભાષ બ્રિજ નજીક અનૈતિક સંબંધોના મામલે યુવાનની હત્યા

[ad_1] જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં લુહારસાર રોડ મઠફળી માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હરગોવિંદભાઈ દેવીદાસભાઈ આચાર્ય નામના ૮૧ વર્ષના બુઝુર્ગે ગઈકાલે રાત્રે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર મેહુલ (ઉ.વ.૪૫)ની હત્યા નિપજાવવા અંગે જામનગરના ભારતવાસ વિસ્તારમાં રહેતા નરેશ બદીયાણી તથા તેની પત્ની જમના ઉર્ફે જીગ્ના નરેશભાઈ બદીયાણી પુત્ર સુજલ નરેશ બદીયાણી ઉપરાંત સુજલ … Read more

મોરબીના ખાનપર ગામે મંદિરમાં સેવાભાવીને બાંધી માર મારી લૂંટ

[ad_1] મોરબી : મોરબીના ખાનપર ગામમાં આવેલ ગોમટેશ્વર મહાદેવ મંદિરને રાત્રીના લૂંટારૂ ટોળકીએ નિશાન બનાવ્યું હતું. મંદિરમાં રાત્રીના સમયે અહી સેવાપૂજા કરતા અને મંદિરમાં જ રહેતા નારાયણભાઈ પર હુમલો કરી દીધો હતો .જેમાં ટોળકીના સભ્યોએ નારાયણભાઈના હાથપગ બાંધી દઈને માર મારી રૂમમાં બંધ કરી દીધા હતા . અને બાદમાં મહાદેવ મંદિરમાં રહેલા દોઢથી પોણા બે … Read more

વાંકાનેરના ઢુવા નજીક પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા

[ad_1] – પોલીસે બે શકમંદો વિરુદ્ધ ગુનો નોંધ્યો  મોરબી : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક ફેક્ટરી પાછળથી એક ૨૦ વર્ષના પરપ્રાંતીય યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ ચલાવી હતી. અને પૈસાની લેતીદેતીમાં બે ઇસમોએ યુવાનનું ઢીમ ઢાળી દીધાની આંશકા વ્યક્ત કરવામાં આવી છે .જેથી પોલીસે બે શકમંદો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી … Read more

કલેકટરને " કેસ કઢાવી આવો " કહ્યું ને મહિલા તબીબની રાતોરાત ભુજ બદલી

[ad_1] રાજકોટ : રાજકોટ સિવિલમાં આમ તો દર્દીઓ અને તેમનાં આપ્તજનો સાથે મેડિકલ સ્ટાફના ઉદ્ધત વર્તનની અનેક ફરિયાદો ઉઠતી રહે છે પણ  જિલ્લા કલેકટર સાથે નિયમોની ભાષામાં વાત કરવાનું એક મહિલા તબીબને ભારે પડી ગયું ! બન્યું એવું કે ગત મોડી સાંજે હાર્વે ક્લબમાં અધિકારીઓ બેડમિંગટન રમતા હતા તે વખતે રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સિંઘ … Read more

યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના 259 વિદ્યાર્થીઓમાંથી 54 વિદ્યાર્થીઓ જ પરત ફર્યા

[ad_1] 4 માર્ચ, 2022 અમદાવાદ : ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં અટવાયેલા દેશના વિદ્યાર્થીઓને પાડોશી દેશોમાંથી સ્વદેશ પરત લાવવા માટે સરકાર એક બાદ એક ફ્લાઈટ દોડાવી રહી છે. જોકે અમદાવાદ જિલ્લાના 259 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનો ઓનરેકોર્ડ આંકડો છે. તેમાંથી અત્યાર સુધીમાં 54 વિદ્યાર્થીઓ પાછા ફર્યા છે તેવી માહિતી અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેએ આપી છે. યુદ્ધગ્રસ્ત … Read more

error: Content is protected !!