વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિ.ની કાર્યવાહી, જુહાપુરામા નામચીન શખ્સનાં ૪૦૦૦ચોરસ ફુટ બાંધકામ તોડાયા

[ad_1]         અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022 અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ૩૨૦૦ ચોરસ ફુટમાં બાંધવામાં આવેલા તથા ગ્યાસપુરમાં ૮૦૦ ચોરસ ફુટ જગ્યાના ગેરકાયદે બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડયા હતા.આ બાંધકામ બકુખાન ઉર્ફે બક સૈયદખાન પઠાણ અને ઐયુબ રાયખડ નામથી જાણીતાઓના હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. મકતમપુરા વોર્ડમાં આવેલા મોજે ફતેહવાડી,સર્વે … Read more

સુરત ગ્રીષ્મા હત્યા કેસ: કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે

[ad_1] સુરત, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ફેનિલ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે. સાક્ષીઓને બોલાવીને કેસની સુનાવણી કરવામાં આવશે. સરકારી વકીલે જણાવ્યુ કે ઝડપભેર ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે એવા પ્રયાસો ચાલુ છે.  ગ્રીષ્મા મર્ડર કેસમાં કોર્ટમાં હત્યારા ફેનિલે ગુનો કબુલવાનો … Read more

રામોલ હાથીજણ વોર્ડમાં વગર વરસાદે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો

[ad_1] અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર અમદાવાદ શહેર માટે ભુવા પડવા એ નવાઈની વાત નથી. કોઇપણ સિઝન હોય ભૂવા પડવાનું બંધ થતું નથી. શહેરમાં ચોમાસાની સિઝન હોય કે, શિયાળો કે પછી ઉનાળો આવે ભૂવા દરેક સિઝનનમાં જોવા મળે છે અને આ જ તંત્રનાં કામની પોલ ખોલે છે.  રામોલ હાથીજણ વોર્ડમાં મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો … Read more

AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ

[ad_1] અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર અમદાવાદ કોંગ્રેસના વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યુ છે. અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયુ છે. જયરાજસિંહ પરમાર બાદ હવે વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે. આ ઉપરાંત અન્ય કોર્પોરેટર પણ કોંગ્રેસ સાથે છેડો … Read more

વાવ, થરાદ, સુઇગામના 298 ગામોના લોકો દૂષિત પાણી પીવા મજબૂર

[ad_1] પાલનપુર તા.22 સરહદી વાવ, થરાદ અને સુઈગામ પંથકને નર્મદાની મુખ્ય કેનાલમાંથી ડાયરેક્ટ સબમર્સીબલ મોટર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે કેનાલમાં અમુક સમયે નીલગાય,ભૂંડ સહિત માનવ મૃતદેહો પણ મળી આવતા હોય છે. જેને લઈ કેનાલના પાણીને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની શુદ્ધ પીવાનું પાણીની માત્ર વાતો જ થઈ … Read more

મ્યુનિ.વેબસાઈટ ઉપર ત્રણ દિવસથી સર્વર ડાઉન,ટેકસની આવકમાં ઘટાડો

[ad_1]         અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022 સ્માર્ટસિટીની દુહાઈ લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રના અધિકારીઓ અને સત્તાધીશોની નજર સામે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર સર્વર ડાઉનની સમસ્યાના કારણે ઓનલાઈન પ્રોપર્ટીટેકસ ભરવા માંગતા શહેરીજનોને ખુબ મુશ્કેલી પડી રહી છે.ટેકસની આવકમાં ઘટાડો થયો હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.આ ઉપરાંત હોલ બુકીંગ કરાવવા માંગતા શહેરીજનો તથા … Read more

હિંમતનગરના બસ સ્ટેન્ડ પાસે ગંદકીથી રોગચાળાની દહેશત

[ad_1] હિંમતનગર તા. 22   હિંમતનગરના બસ્ટેન્ડ આગળથી પસાર થતી ગટર સ્વચ્છતા અભિયાનનો ઉત્તમ નમુનો બન્યો છે. દિવસ દરમ્યાન હિંમતનગરના બસ્ટેન્ડ સહિત આસપાસમાં આવેલા ખાણી પીંણીની દુકાનોમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફર જનતાની અવર જવર રહેતી હોય છે ત્યારે બસ્ટેન્ડ આગળથી પસાર થતી ખુલ્લી ગટર ગંદકી અને કચરાથી ઉભરાતા મુસાફર જનતાના આરોગ્ય સામે ખતરો ઉભો … Read more

સ્વ. મોહન ભાઈ ડેલકર ને વાપી શિવસેના ની ટિમેં સેલવાસ પોહચી આપી ભાવભીની શ્રધ્ધાંજલિ

દાદરા અને નગર હવેલી ના દિગગજ નેતા સાત સાત વાર જનતા ના પ્રેમ અને વિશ્વાસ ઉપર ખરા ઉતરનારા લોકપ્રિય જન નાયક સ્વર્ગીય મોહન ભાઈ ડેલકર ને શ્રદ્ધાજંલી આપવા વાપી શિવસેના ની ટિમ પણ સેલવાસ પોહચી હતીસેલવાસ ખાતે આવેલા સાયલી ફાર્મ હાઉસ ઉપર તેમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શિવસેના મુંબઇ ના સંજય … Read more

કલછાવાડા ગામની સીમમાં 1.50 લાખની લૂંટમાં ચાર શખ્સો પકડાયા

[ad_1] પોશીના,તા. 22   પોશીના તાલુકાના કલછાવાડ ગામની સીમમાં ગુરૂવારે બપોરે ભારત ફાયનાન્સના બે કર્મચારીઓને આંતરી ધોકા વડે હુમલો કરી ૧.૫૦ લાખની લૂંટની ઘટનાને અંજામ આપનાર ટોળકીના સભ્યો પૈકી પોશીના પોલીસે બાતમીના આધારે ચાર આરોપીઓને રૂપિયા ૩૩,૭૦૦/- ની રોકડ રોકમ અને ટેબલેટ (કી. રૂ. ૨૦૦૦) કુલ કી. રૂ. ૩૫,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની … Read more

અમદાવાદ પૂર્વના હાટકેશ્વરની ઘટના: એસ.ટી બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થીને લીધો અડફેટે

[ad_1] અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર  અમદાવાદ હાટકેશ્વરમાં એસ.ટી બસ ચાલાકે એક સ્કૂલના વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. આ ઘટના આજે સવારે બની હતી. જેમાં વિદ્યાર્થી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય વાત એ છે કે, હાટકેશ્વરના બ્રિજ પર ભ્રષ્ટાચારના જે ગાબડા પડ્યા હતા તેના … Read more

error: Content is protected !!