અરવલ્લી જિલ્લામાં 1 માર્ચથી ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે

[ad_1] મોડાસા,તા. 22 અરવલ્લી જિલ્લામાં ૧લી માર્ચથી જુદાજુદા ૬ કેન્દ્રો પરથી ગુજકોમાસોલ દ્વારા રવી પાક ચણા,તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવનાર હોવાથી જરૂરી તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. જિલ્લાના છ તાલુકા મથકો ખાતેની માર્કેટયાર્ડમાં હાથ ધરવામાં આવનાર આ ખરીદીની પ્રક્રિયામાં જોડાવા રજીસ્ટ્રેશન ૨૦ દિવસમાં જિલ્લાના ૫૦૬૬ ખેડૂતો દ્વારા ચણા,તુવેર અને રાયડાના વેચાણ … Read more

અરવલ્લીમાં ત્રીજી લહેરના કુલ સંક્રમિતોના 90 ટકા જેટલા દર્દીએ બંને ડોઝ લીધા

[ad_1] મોડાસા,તા.22 અરવલ્લી જિલ્લામાં ત્રીજી લહેરના છેલ્લા ૫૫ દિવસમાં કુલ ૫૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે ત્રીજી લહેરમાં સૌથી મોટી રાહતની વાત એ હતી કે આટલા કેસ છતાં માત્ર ૨ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. પરંતુ આ કુલ પોઝિટિવ કેસના ૯૦ ટકા દર્દી તો એવા માલૂમ પડયા હતા કે જેઓ કોવીડ-૧૯ રસીના બંને … Read more

સાબરકાંઠામાં કોરોનાના છ કેસ પ્રાંતિજના તખતગઢના વૃધ્ધાનું મોત

[ad_1] હિંમતનગર તા. 22 સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેેસોની સંખ્યામાં વધઘટ થવાની સાથે મંગળવારે ચાર કેસોનો વધારો થઈ નવા છ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. જયારે જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના એક વૃધ્ધાનુ કોરોનાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હિંમતનગર પંથકમાં ત્રણ, ઈડરમાં બે … Read more

વિજયનગર તાલુકામાં ઉનાળા પૂર્વે જ 26 તળાવના તળિયા દેખાયા

[ad_1] વિજયનગર, તા.22  વિજયનગર તાલુકામાં વીતેલા ચોમાસામાં જિલ્લામાં સૌથી વધુ ૨૯.૮૮ ટકા વરસાદ થવા છતાં આજે હજુ ઉનાળો બેસે તે પહેલાં જ તાલુકામાં ૨૬ તળાવોના તળિયા દેખાઈ રહ્યા છે. આ તળાવોમાં આજે હજુ શિયાળો વિદાય લે એ પહેલાં  ટીપુંય પાણી નથી. વિજયનગર પાસેના વણજ-હરણાવ ડેમની સપાટી ઘટીને બે  ૩૮ ટકા પાણી જ માંડ છે. દર … Read more

ફાયર વિભાગની સમયસુચકતા કામ આવી, ભેખડ ધસી પડવાની ઘટનાને પગલે ૫૦૦ લોકો છતે ઘરે ઘર છોડવા મજબુર

[ad_1]         અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022 સોમવારે મોડી રાતના સુમારે વૈષ્ણોદેવી સર્કલ પાસે ૧૪ માળના બની રહેલા બિલ્ડિંગની કામગીરી સમયે દાખવવામાં આવેલી બેદરકારીના કારણે ભેખડ ધસી પડવાની ઘટના બનતા આ ઘટનાને પગલે જાસ્મિન ગ્રીનના ૫૦૦ લોકો છતે ઘરે ઘર છોડવા મજબુર બન્યા છે.ઘટના સ્થળે પહોંચેલા અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓએ આ તમામ લોકાની સલામતી જોખમાશે એમ … Read more

ખાતર ઉપર દિવેલ જેવો ઘાટ, પીરાણાની કચરાની ડમ્પસાઈટ ઉપરના વે-બ્રીજ દસ વર્ષના કોન્ટ્રાકટથી આપી દેવાશે

[ad_1] અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022 અમદાવાદ શહેરની કચરાના નિકાલ માટેની પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટને સંપૂર્ણ કચરામુકત કરવાનીવાતોની વચ્ચેડમ્પસાઈટ ઉપર આવેલા કચરાના વજન માટેના હયાત ત્રણ વે-બ્રીજ ઉપરાંત બે નવા વે-બ્રીજ બનાવી કુલ પાંચ વે-બ્રીજ મેનપાવર આપવા ઉપરાંત ઓપરેશન અને મેઈન્ટેઈનન્સની કામગીરી માટે દસ વર્ષના સમય માટે કોન્ટ્રાકટથી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.કામગીરી … Read more

જીન બચાવો સમિતિએ આરપારની લડાઈ લડી લેવા માટે રણશિંગુ ફૂંક્યું

[ad_1] ઈડર, તા. 22 ઈડર સહકારી જીનનું કોકડુ દિન પ્રતિદિન વધુ ને વધુ ગુંચવાતુ જાય છે. જીન બચાવો સમિતિ અને જીનનું સંચાલક મંડળ એક બીજા સામે જે પ્રકારની આક્રમકતા દર્શાવી રહ્યું છે તે જોતાં આ પ્રકરણનો ઉકેલ નજીકના દિવસોમાં તો દેખાતો નથી. મંગળવારે જીન બચાવો સમિતિએ કિસાન સંઘ સાથે મળી ૪૦ જેટલી મંડળીના ચેરમેન-સેક્રેટરીની એક … Read more

હિંમતનગરના સરોલીમાં વરઘોડામાં ધક્કો મારવા બાબતે બે જુથો બાખડયા

[ad_1] હિંમતનગર તા. 22 હિંમતનગરના સરોલી ગામે શનિવારે લગ્ન પ્રસંગે યોજાયેલા વરઘોડામાંથી પોતાના ઘરે જતા યુવકને રસ્તામાં ઉભો રાખી બે શખ્સોએ તુ વરઘોડામાં અમને કેમ ધક્કો મારતો હતો તેવુ જણાવી ગડદા પાટુનો મારમારી ડાબા ગાલના ભાગે પંચ મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જયારે સામે પક્ષે વરઘોડામાં કોઈ બબાલ ન કરવા ઠપકો … Read more

રાધનપુરમાં આવકના દાખલા માટે અરજદારોને સરકારી કચેરીના ધક્કા

[ad_1] રાધનપુર તા.22   રાધનપુર શહેરમાં અરજદારોને આવકના દાખલા માટે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. અરજદારે સ્વઘોષણાપત્ર રજુ કરવાનો સરકારી પરિપત્ર હોવા છતાં અધિકારીઓ દ્વારા સોગંદનામા માંગી ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હોવા બાબતે ઉચ્ચકક્ષાએ અરજદારો દ્વારા રજુઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આવક ના દાખલા માટે અરજદારે સ્વઘોષણા પત્ર (સેલ્ફ ડેકલેરેશન) … Read more

શહેરીવિકાસ યોજના હેઠળ મામૂલી રકમ મળી, એ.એમ.ટી.એસ.ને વિકાસકાર્ય માટે માત્ર નામ પુરતી મળતી સરકારી સહાય

[ad_1]         અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022 અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની દિન-પ્રતિદિન ખરાબ થઈ રહેલી હાલતમાં શહેરીવિકાસ યોજના હેઠળ વિકાસકામો માટે મળી રહેલી સરકારી સહાય પણ માત્ર નામ પુરતી આપવામાં આવી રહી છે.વર્ષ-૨૦૧૯-૨૦ના વર્ષમાં તો માત્ર પચાસ લાખની સહાય સરકાર તરફથી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્ર દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા નિરવ બક્ષી તરફથી સંકલન વિભાગમાં … Read more

error: Content is protected !!