અરવલ્લી જિલ્લામાં 1 માર્ચથી ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે
[ad_1] મોડાસા,તા. 22 અરવલ્લી જિલ્લામાં ૧લી માર્ચથી જુદાજુદા ૬ કેન્દ્રો પરથી ગુજકોમાસોલ દ્વારા રવી પાક ચણા,તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવનાર હોવાથી જરૂરી તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. જિલ્લાના છ તાલુકા મથકો ખાતેની માર્કેટયાર્ડમાં હાથ ધરવામાં આવનાર આ ખરીદીની પ્રક્રિયામાં જોડાવા રજીસ્ટ્રેશન ૨૦ દિવસમાં જિલ્લાના ૫૦૬૬ ખેડૂતો દ્વારા ચણા,તુવેર અને રાયડાના વેચાણ … Read more





