વૈડીમાંથી વાત્રક નદીમાં પાણી છોડવા 15 ગામોના ખેડૂતોની માંગ સાથે રામધૂન

[ad_1] મોડાસા,તા.4 અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાના ૧૫ જેટલા ગામો વાત્રક નદીના કિનારે આવેલા હોવા છતાં કોરીભઠ્ઠ થયેલ આ નદીને લઈ જરૂરી સિંચાઈના અભાવે કાંઠાના ખેડૂતો દ્વારા મહામહેનતે કરાયેલ રવિ વાવેતર જરૂરી સિંચાઈના અભાવે મુરઝાઈ જતાં પાણીની માંગ ઉઠાવી હતી. પોતાની માંગનાસમર્થનમાં આ ખેડૂતો દ્વારા નદીમાં ખેત સિંચાઈ માટે પાણી છોડવા માંગ ઉઠાવી હતી. … Read more

કરાર આધારિત કર્મચારી નરોત્તમ પ્રજાપતિ 20000ની લાંચ લેતા ઝડપાયા

[ad_1] પાલનપુર,તા.4 પાલનપુર ડાયરેક્ટર જન સંસ્થામાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કામના આરોપીને તેમના નિયંત્રણ અધિકારી હોય તેમને નોકરીમાં હેરાન ગતિ નહીં કરવા તેમજ પગાર નિયમિત ચૂકવણી કરવા ૨૦,૦૦૦ રૃપિયાની માગણી કરતા ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કરતા સંસ્થામાં કરાર આધારિત નરોત્તમભાઈ મહાદેવભાઇ પ્રજાપતિને પાટણ એસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર … Read more

તત્કાલિન મંત્રીએ 13.43 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

[ad_1] મહેસાણા, તા.4 વિજાપુર તાલુકાના કણભા ગામની દૂધ મંડળીના પૂર્વમંત્રીએ તેના ફરજકાળ દરમિયાન રૃ.૧૩.૪૩ લાખની ઉચાપત કર્યાનો ભાંડો ઓડિટમાં ખુલવા પામતા મંડળીના પ્રમુખે તત્કાલિન મંત્રી વિરૃધ્ધ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર તાલુકાના કણભા ગામે રહેતા અને કણભા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ લાલાભાઈ શંકરદાસ પટેલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં દૂધ મંડળીના તત્કાલિન મંત્રી ગોસ્વામી … Read more

ચાણસ્મા-પાલોલી માઇનોર કેનાલમાં ભંગાણ થતાં ખેતરો બેટમાં ફેરવાયા

[ad_1] પાટણ, ચાણસ્મા તા.4 પાટણ જિલ્લામાં અવાર નવાર કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા છે ત્યારે ચાણસ્મા તાલુકાના કંબોઈ સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાલોલી તરફની માઇનોર કેનાલ કાઢવામાં આવી છે.પરંતુ તંત્રના ભ્રષ્ટાચારના કારણે બનાવાયેલી પાલોલી માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલમાં પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા હાલમાં વાવેતર કરાયેલા રવિ સિઝનના પાકોમાં લાખોનું નુકશાન … Read more

મોડાસામાં ધોરણ-11ની છાત્રાને કોરાના 4 દિવસમાં ૫ાંચ પોઝિટિવના કેસ નોંધાયા

[ad_1] મોડાસા,તા. 4 અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેની એક હાઈસ્કુલના ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી સાતરડા ગામની છાત્રાને કોરોનાની અસર જણાતાં જરૂરી પરીક્ષણ હાથ ધરાયું હતું.અને આ ૧૬ વર્ષિય છાત્રાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ પોજીટીવ જણાતાં જ તાબડતોડ મોડાસા ખાતેની કોવીડ-૧૯ હોસ્પિટલટમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.  જયારે નગરની જલવિહાર અને અંકુર સોસાયટીમાં પણ બે વ્યક્તિઓને કોરોનાના લક્ષણો જણાયા … Read more

ધનસુરા હાઈસ્કુલના હાયર સેકન્ડરીના શિક્ષકને પોલીસે તપાસ માટે ઉઠાવ્યો

[ad_1] હિંમતનગર, તા. 4 ઉર્જા વિભાગમાં થયેલી ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરાયાનો વિદ્યાર્થી આગેવાને કોન્ફરન્સ યોજી આક્ષેપ કર્યો છે અને બાયડ એ.પી. સેન્ટર હોવાનો ધડાકો કરતાં અરવલ્લી જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. અરવલ્લી પોલીસે ધનસુરા હાઈસ્કુલના હાયર સેકન્ડરીના શિક્ષકને બપોરે તપાસ માટે ઉઠાવી જતાં શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. જ્યારે જિલ્લા ભાજપના આગેવાનોએ ભ્રષ્ટ નેતાઓને … Read more

PG નીટ માર્ચમાં જ લેવાશે તો ૭૫ ટકા વિદ્યાર્થીઓ આપી જ નહી શકે

[ad_1] અમદાવાદ પીજી ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટ-એમડીએસની આજે જાહેરાત કરી દેવાઈ છે અને જે મુજબ ૬ઠ્ઠી માર્ચે પરીક્ષા લેવાનાર છે.આ પરીક્ષા માટે જાહેર કરાયેલા એલિજિબિલિટી ક્રાઈટેરિયા મુજબ ૧૨ માસની ઈન્ટર્નશિપ ૩૧ માર્ચ પહેલા પૂર્ણ થવી જોઈએ.આ ક્રાઈટેરિયા મુજબ ડેન્ટલના વિદ્યાર્થીઓને તો મુશ્કેલી પડે તેમ નથી પરંતુ આ જ ક્રાઈટેરિયા જો પીજી મેડિકલ નીટ માટે રાખવામા … Read more

સુરક્ષા કવચ : અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં 31332 બાળકોનું રસીકરણ

[ad_1] મોડાસા,તા. 4 અરવલ્લી જિલ્લામાં ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ૬૪ હજારથી વધુ કિશોર-કિશોરીઓને કોવીડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ પૂરો પાડવાનું અભિયાન હાથ ધરાયુંછે. ત્યારે આ ઝુંબેશના બીજા દિવસે જિલ્લામાં ૭૧૮૦ કિશોર અને ૬૪૬૫ કિશોરીઓને રસીનો જરૂરી ડોઝ પૂરો પાડી સુરક્ષિત કરાયા હતા.જોકે જિલ્લામાં ધીમે પગલે વકરી રહેલા કોરોના સંક્રમણને નાથવા રાજય સરકાર કડક … Read more

જેટકોની પરીક્ષામાં ગેરરિતીના આક્ષેપ બાદ બેની અટક

[ad_1] ઉર્જા વિભાગમાં થયેલી ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરાયાનો વિદ્યાર્થી આગેવાને કોન્ફરન્સ યોજી આક્ષેપ કર્યો છે અને બાયડ એ.પી. સેન્ટર હોવાનો ધડાકો કરતાં અરવલ્લી જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. અરવલ્લી પોલીસે ધનસુરા હાઈસ્કુલના હાયર સેકન્ડરીના શિક્ષકને બપોરે તપાસ માટે ઉઠાવી જતાં શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. જ્યારે પેપર લીક મામલે બાયડનો વિદ્યાર્થી જે પ્રાંતિજ ખાતે … Read more

વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા

[ad_1] પાટણ તા.4 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટી ખાતે મંગળવારના રોજ કારોબારીની મળેલી બેઠકમાં યુનિવસટીના કુલપતિ હાજર નહીં રહીને ઓનલાઈન માધ્યમથી બેઠકમાં જોડાતા અનેક તર્ક-વિતર્કો ઉભા થવા પામ્યા હતા. તો વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવસટી વહિવટી ભવન આગળ કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી અગાઉ વિદ્યાર્થીઓના હિતમાં કરાયેલો પરિપત્ર રદ્ કરવાના મામલે હંગામો મચાવતા … Read more

error: Content is protected !!