કોટ વિસ્તારના ગોપીપુરા અંબાજી મંદિર નજીકની ઘટના : ઉછીના આપવાની ના પાડતા માથાભારે તત્વએ તોડફોડ કરી બે ના માથા ફોડી નાંખ્યા
[ad_1] – અગાઉ હત્યા કેસમાં ઝડપાયેલા માથાભારેનું કૃત્યઃ તોડફોડ કર્યા પછી કહ્યું જોઇ લીધું શું થયું તે કહી પાઇપ ફટકાર્યા સુરતગોપીપુરાના જય અંબે વોટર પ્લાન્ટના માલિકે ખંડણી પેટે 8 હજાર રૂપિયા આપવાનો ઇન્કાર કરતા સ્થાનિક વિસ્તારના માથાભારે તત્વએ તેના બે મિત્રો સાથે મળી પાણીની બોટલની તોડફોડ કરવા ઉપરાંત પ્લાન્ટના બે ભાગીદાર પર પાઇપ વડે હુમલો … Read more





