Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરાની અશોક રાજે અને રોયલ સ્કૂલ ના બે વિદ્યાર્થી કોરોના ગ્રસ્ત થતાં કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં

On: January 3, 2022 1:08 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી પ્રિન્સ અશોક રાજે સ્કૂલ અને આજવા રોડ સ્થિત રોયલ સ્કૂલ ના બે વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન માં આવ્યું છે.

વૈશ્વિક મહામારી કોરોનાએ કોઈપણ જૂથમાં સંક્રમિત થવાની શક્યતા છોડી નથી. ઓફલાઈન સ્કૂલ શરૂ થવા સાથે દિનપ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો વધુને વધુ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. આ વચ્ચે વિતેલા કલાકોમાં એક શિક્ષિકા તથા બે વિદ્યાર્થીઓ મળી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ વધુ ત્રણ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે.

માંજલપુર ખાતે આવેલી પ્રિન્સ અશોકરાજે સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ ૯નો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે. જેની કોવિડ-19 અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવી છે. તેવી જ રીતે, આજવા રોડ ખાતે આવેલી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી પણ કોરોનાથી સંક્રમિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં રહેવાના બનાવો સતત વધી રહ્યા છે. તો બીજી તરફ પોલોગ્રાઉન્ડ ખાતે આવેલી અન્ય એક સ્કૂલની શિક્ષિકાને થોડા દિવસો પહેલા શરદી, ખાંસી, તાવ વગેરે જેવા લક્ષણો સાથે બીમારી સપડાયા હતા. જેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ વિતેલા કલાકોમાં શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા વધુ ત્રણ વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં આવતા તેઓના સંપર્કમાં આવેલાઓની આરોગ્યલક્ષી ચકાસણી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!