Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દઇ ઠગાઈ

On: January 3, 2022 1:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03 

વડોદરા ના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શ્રીજી ધામ અને સૂર્ય નગર સોસાયટીમાં રહેતા બે વ્યક્તિએ ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દીધી હોય અથવા ગીરવે મૂકી વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી રાહુલ વિજય બારીયા નામના યુવકે પોતાના ઉપયોગ માટે ખરીદ કરેલી eeco ગાડી ભાડે લઈ ફેરવવા અંગે વાઘોડિયા રોડ ના શ્રીજી ધામ સોસાયટી ના વોન્ટેડ વિરલ અરવિંદ પટેલ અને સૂર્ય નગર સોસાયટી ના વોન્ટેડ દિવ્યરાજ વિજયસિંહ ચૌહાણ દ્વારા માગવામાં આવી હતી અને એક મહિનાનું ભાડું 20,000 નક્કી કર્યું હતું તે બાદ એક મહિના નું રૂપિયા 17000 ભાડું આપવાનું નક્કી થયું હતું.

આરોપી વોન્ટેડ વિરલ પટેલ અને દિવ્ય રાજ ચૌહાણે નુરપુરી ગામના રાહુલ બારીયા ને વિશ્વાસ રાખી એક મહિના સુધી ભાડું ચૂકવ્યું નહીં અને ઈકોગાડી બારોબાર વેચી દીધી હોય અથવા કોઈ જગ્યાએ ગીરવે મૂકી છેતરપિંડી કરી છે.

આ અંગે નુરપુરી ગામના રાહુલ બારિયા એ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!