Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં ટીનેજર્સ રસીકરણ અભિયાનનો સોખડાથી થયેલો પ્રારંભ

On: January 3, 2022 12:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા તા. 03 

વાલીઓને કાળજી લઈને 15 થી 18 વર્ષની ઉંમરના ટીનેજર્સને કોરોના રસી મૂકવાના અભિયાનનો આજથી પ્રારંભ કરાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના સોખડા ગામે શેઠ જગાજી વિદ્યાલય ખાતેથી જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં તરુણોને કોરોનાની રસી મૂકવાના આરોગ્ય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વાલીઓને તા.૩1/12/2૦૦7 પહેલાં જન્મેલા અને 15 થી 18 વર્ષની ઉંમરના સંતાનોને નજીકના કેન્દ્ર ખાતે રસી અપાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોના સામે સુરક્ષા કવચ ઉભુ કરવામાં તરુણોના રસીકરણની વ્યવસ્થા એક આગવું સોપાન છે.

વડોદરા જિલ્લામાં સર્વેને આધારે ઉપરોક્ત વય જૂથના અંદાજે 69 હજાર તરુણોને કોરોના રસી આપવા શાળાઓ અને સરકારી દવાખાનાઓમાં અંદાજે 2૦૩ જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા છે.રાજ્ય સરકારે કોવેક્સિન રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે.

આ અભિયાનના ભાગરૂપે મહા રસીકરણ ઝુંબેશ અને સંધ્યા રસીકરણ સત્રો યોજવામાં આવ્યા છે.આ અભિયાનમાં શિક્ષણ વિભાગ અને શિક્ષણ સંસ્થાઓ નો સહયોગ મળ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!