Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: અમદાવાદની દીપ એન્જીનીયરીંગ સામે રૂ.27.64 લાખની ઠગાઈની ફરિયાદ

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર પાંચ વર્ષ અગાઉ વડોદરાના કંપની સંચાલકને પરચેસ ઓર્ડર આપી 69.29 લાખની ઇલેક્ટ્રિકલ પેનલો ખરીદી જે પૈકી 27.64 લાખની બાકી રકમ તેમજ બાંગ્લાદેશ ખાતે મશીનમાં ઇલેક્ટ્રિકલ પેનલો બેસાડવા ગયેલા એન્જિનિયરોનો 1.40 લાખનો સર્વિસ ચાર્જ પણ ન ચૂકવી કુલ રૂ. 29.04 લાખની છેતરપિંડી આચરનાર અમદાવાદના કંપની સંચાલક બંધુઓ વિરુદ્ધ માંજલપુર … Read more

વડોદરા: દુમાડ પાસે કારમાંથી 5 શકમંદ યુવકો પકડાયા, 3 પીધેલા હતા 2 લાકડી લઈને બેઠા હતા

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર  વડોદરા પાસે હાઈવે પર ગઈ મોડી સાંજે પોલીસે એક કારમાંથી પાંચ શંકાસ્પદ યુવકોને ઝડપી પાડયા હતા. જે પૈકી ત્રણ જણા નશામાં ધૂત હતા. દુમાડ હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રસ્તાની એકબાજુ પાર્ક થયેલી કાર પ્રત્યે શંકા જતા પોલીસે ચેકિંગ કર્યું હતું.જે દરમિયાન વચ્ચે બેઠેલા ત્રણ જણા … Read more

દેશના ત્રણ પ્રધાનમંત્રી સાથે ફરજ બજાવનાર વડોદરાના હસમુખભાઈ શાહ નું દુઃખદ અવસાન

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર વડોદરા એ તેનું વધુ એક ઓજસ્વી રત્ન ગુમાવ્યું છે.બહુમુખી પ્રતિભાના સ્વામી હસમુખ શાહનું આજ 3 જી ડિસેમ્બરની વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ 87 વર્ષની વયના હતા.તેમની કરમસદ ની કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.તેમનું નિવાસ સ્થાન વડોદરા છે. હસમુખ શાહ, સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક … Read more

વાપીમાં સ્માર્ટ ગર્લ સેમિનારનું આયોજન

ભારતીય જૈન સંગઠન વાપી દ્વારા સરદાર વલ્લભભાઈ સ્કૂલમાં સ્માર્ટ ગર્લ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ થી ધો.૧૨ ની વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે સુરતથી સ્માર્ટ ગર્લ ગુજરાત પ્રદેશ પ્રમુખ ડો.હર્ષિતા જૈન મોટિવેશનલ સ્પીકર તરીકે પધાર્યા હતા. જેમણે બે દિવસ દરમિયાન અલગ-અલગ સેશનમાં છોકરીઓને સ્વ-રક્ષણ અને અન્ય ઘણી સફળ જીવન જીવવાની … Read more

જામનગરના ત્રણ યુવાનોનું અપહરણ કરવા અંગે પકડાયેલા કાનપુરના શખ્સનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતાં ધરપકડ કરાઇ

[ad_1] જામનગરના ત્રણેય યુવાનોને મારકૂટ કરાઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ત્રણેયની તબીબી ચકાસણી કરાવાઈ જામનગર તા ૩,  જામનગરના ત્રણ યુવાનો કે જેઓ ઉત્તર પ્રદેશ ફરવા ગયા પછી ત્રણેય ને ગોંધી રાખી તેના પરિવાર પાસેથી ખંડણી મેળવવા માટે ના કિસ્સામાં જામનગર પોલીસે સતર્કતા દાખવીને ત્રણેયને મુક્ત કરાવી લીધા પછી ત્રણેયનું અપહરણ કરનાર શખ્સને પકડી લેવાયો હતો. જેને … Read more

સુરત ની એક ડોકટરે શરૂ કર્યું ગરીબ બાળકો ને ભણવાનું મિશન…

[ad_1] -આ મિશનને ગલી સ્કૂલ, એક કદમ શિક્ષણ તરફ એવું નામ આપ્યું પ્રતિનિધી દ્વારા,      ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ કેમ કહેવાય છે તે વાતની સાબિતી કોરોનાના કપરા સમયમાં થઇ ગઈ છે. ત્યારે સુરતમાં એક ડોક્ટર એવા પણ છે, જે તેમના સેવાયજ્ઞ થકી માનવતાની સુવાસ ફેલાવી રહ્યા છે. સુરતના વેસુ, સિટીલાઇટ કે પાલનપુર કેનાલ રોડ … Read more

દવા લઈને પણ ફરજ બજાવતા ટી.આર.બી જવાનના વીડિયો વાઈરલ : સુરતીઓએ કામગીરી વખાણી

[ad_1] સુરત,  વાતાવરણના પલટામાં વરસાદ સામે રક્ષણ મેળવવા રેઈનકોટ પહેરવો કે ઠંડી સામે રક્ષણ મેળવવા સ્વેટર પહેરવું એ અવઢવ વચ્ચે પણ ટ્રાફિક સિગ્નલ પર જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ વચ્ચે બીમાર હોવા છતાં દવા લઈને વરસાદમાં પોતાની ફરજ બજાવતા ટી.આર.બી જવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. શહેરના લોકો આ જવાનોની નિષ્ઠાને બિરદાવી રહ્યા … Read more

જામનગરમાં નિર્માણાધીન ફ્લાયઓવરના ચોથા તબક્કાનો પણ થયો પ્રારંભ

[ad_1] – ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી ની વચ્ચે ચોથા તબક્કાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું જામનગર તા ૩,  જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ થી સુભાષ બ્રિજ સુધીના નિર્માણાધીન ફ્લાયઓવર ના જુદા જુદા ત્રણ તબક્કાઓમાં કામ ચાલી રહ્યું છે, ત્યારે ગઇકાલથી ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી વચ્ચેના માર્ગ પર નું ચોથા તબક્કાનું કામ પણ શરૂ કરી દેવાયું … Read more

જામનગરમાં આફ્રિકન કન્ટ્રી તરફથી આવેલા નાગરિકે કોરોનાની વેક્સિન ના બન્ને ડોઝ લીધા પછી પણ સંક્રમિત થયા

[ad_1]  જામનગર તા ૩,   જામનગરના મોરકંડા રોડ પરના ૭૨ વર્ષીય નાગરિક કેજેઓ કોરોના સંક્રમિત બની ગયા છે, અને તેઓને કોરોના ના નવા એમીક્રોન વેરિયન્ટ ના શંકાસ્પદ દર્દી ગણવામાં આવ્યા છે. જે દર્દી ની પૂછપરછ દરમિયાન તેઓએ ઝિમ્બાબ્વેમાં કોરોનાવાયરસ થી બચવા માટેની વેક્સિન ના બન્ને  ડોઝ મેળવી લીધા છે, ત્યાર પછી તેઓ અહીં જામનગર આવ્યા છે. … Read more

સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરી કરતા આઠ ટ્રેકટર પકડાયા

[ad_1] પ્રાંતિજ,તા.2 પ્રાંતિજના વાધપુર-ભાગપુર પાસેથી સાબરમતી નદીમાંથી વગર પાસ પરમીટે ખનીજ ચોરી કરતા આઠથી વધુ રેતી ભરેલા ટ્રેકટર પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા હતા અને તંત્ર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા દ્રારા આજે વાધપુર-ભાગપુર રોડ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા વાધપુર-ભાગપુર પાસે આવેલી સાબરમતી નદીમાંથી વગર પાસ પરમીટ વગર ખનીજ … Read more

error: Content is protected !!