અમદાવાદ શહેરના ૩૫ કરોડના રોડ રીસરફેસના કામોની ત્રણ કોન્ટ્રાકટર વચ્ચે લહાણી કરી દેવાઈ
[ad_1] અમદાવાદ,મંગળવાર,30 નવેમ્બર,2021 અમદાવાદ શહેરના તૂટેલા રસ્તાઓને રીસરફેસ કરવા મામલે રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલી કોન્ટ્રાકટરો તરફથી મુકવામાં આવેલી ચાર પૈકી ૩૫ કરોડની ત્રણ દરખાસ્તો વીસ ટકાથી વધુ ભાવ કોન્ટ્રાકટરોએ માંગ્યો હોવા છતાં મંજુર કરી સત્તાધીશોએ કોન્ટ્રાકટરોની શરણાગતિ સ્વીકારી લીધી છે.બુધવારે મળનારી રીક્રીએશન કમિટીની બેઠકમાં નિકોલનો એમ્યુઝમેન્ટ પાર્ક ૩૨૭ દિવસ બંધ રહ્યો હોવા છતાં … Read more




