Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરી કરતા આઠ ટ્રેકટર પકડાયા

On: December 3, 2021 4:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રાંતિજ,તા.2

પ્રાંતિજના વાધપુર-ભાગપુર પાસેથી સાબરમતી નદીમાંથી વગર પાસ પરમીટે
ખનીજ ચોરી કરતા આઠથી વધુ રેતી ભરેલા ટ્રેકટર પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા હતા અને તંત્ર
દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા દ્રારા આજે વાધપુર-ભાગપુર
રોડ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા વાધપુર-ભાગપુર પાસે આવેલી સાબરમતી નદીમાંથી વગર પાસ
પરમીટ વગર ખનીજ ચોરી કરીને જઇ રહેલ રેતીના આઠથી પણ વધારે ટ્રેકટરોને ઝડપી પાડયા હતા
પ્રાંતિજ પીઆઇનીકાર્યવાહીને લઈને  ખનીજ ચોરી
કરી રહેલા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ખનીજ વિભાગના જવાબદાર તંત્રના અધિકારીઓ
સામે પણ કેટલાય સવાલો ઉભા થયા છે ત્યારે હાલ પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા ઓરાણ
, સીતવાડા,ગળતેશ્વર, અનોડીયા, ગેડ,સાંપડ સહિત ગામોમાંથી
રોજના ૨૦૦ થી પણ વધારે ટ્રેકટરામાંં સાબરમતી નદીમાંથી રેતીની રાત્ર દિવસ ચોરી થાય છે
છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!