જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત મહિના પહેલાં મૃત્યુ પામેલી વ્યક્તિને તાજેતરના વેક્સિનના ડોઝનું સર્ટિફિકેટ ઇસ્યુ કરાતાં હોબાળો
[ad_1] જામનગર, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા 7 મહિના પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિને તાજેતરમાં વેક્સિન નો બીજો ડોઝ અપાયો હોવાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરતાં ભારે હોબાળો મચી ગયો છે. વિપક્ષી કોર્પોરેટર એ સરકારનો એકસો ટકાનો લક્ષ્યાંક પુરો કરવા માટે સર્ટીફીકેટ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે કે કેમ? તે અંગેના ગંભીર સવાલો … Read more





