જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત મહિના પહેલાં મૃત્યુ પામેલી વ્યક્તિને તાજેતરના વેક્સિનના ડોઝનું સર્ટિફિકેટ ઇસ્યુ કરાતાં હોબાળો

[ad_1] જામનગર, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા 7 મહિના પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિને તાજેતરમાં વેક્સિન નો બીજો ડોઝ અપાયો હોવાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરતાં ભારે હોબાળો મચી ગયો છે. વિપક્ષી કોર્પોરેટર એ સરકારનો એકસો ટકાનો લક્ષ્યાંક પુરો કરવા માટે સર્ટીફીકેટ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે કે કેમ? તે અંગેના ગંભીર સવાલો … Read more

વડોદરા સેવાસેતુ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 57 યોજનાનો લાભાર્થીઓએ લાભ મેળવ્યો

[ad_1] વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર શહેરી સેવા સેતુ કાર્યકેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ 57 યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહે તે હેતુ સાતમા તબક્કાનો શહેરી સેવા સેતુ કાર્યક્રમ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ લીધો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ઝોનમાં … Read more

વડોદરા કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદે પ્લાન્ટને હટાવી તાત્કાલિક પ્લોટનો કબજો કોર્પોરેશન લઈ લે

[ad_1] વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભાયલી ખાતે ટીપી4 માં ફાઇનલ પ્લોટ નંબર 23 કે જે શાળા અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવાના હેતુ માટે અનામત છે, ત્યા રેડી મિક્સ કોંક્રીટનો ગેરકાયદે પ્લાન્ટ ઉભો કરી દેવાતા વડોદરા કોર્પોરેશન દ્વારા રૂપિયા 12.75 કરોડ અને દંડ ભરપાઈ કરવા મુન્ના એન્ટરપ્રાઇઝ ને નોટિસ ફટકારી … Read more

વડોદરા આર્મી કેમ્પ માટે પનીર ખરીદવા આર્મીમેનની ઓળખ આપી છેતરપીંડી

[ad_1] વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર વડોદરાના આર્મી કેમ્પ માટે રૂ.1 લાખનું પનીર ખરીદવા માટે આર્મીમેનની ઓળખ થકી રાજકોટની માહી ડેરીની મુખ્ય ઓફિસે ઓર્ડર આપી વડોદરા ફ્રેન્ચાઇઝી ધરાવતા વેપારીના ખાતામાં ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરવાના બહાને 50 હજારની છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઘનશ્યામદાસ અગ્રવાલ રાજકોટ ખાતે આવેલી … Read more

વડોદરા: આજવા રોડ સ્થિત રાત્રી બજાર પાંચ વર્ષ બાદ કાર્યરત થશે, જાહેર હરાજી દુકાનો વેચવાની કાર્યવાહી

[ad_1] વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર વડોદરા શહેરના આજવા રોડ બાયપાસ પાસે 05 વર્ષ અગાઉ તૈયાર થયેલા રાત્રી બજારનો ઉપયોગ શરૂ ન થતાં કરોડો રૂપિયાનો વેડફાટ નજરે ચડયો હતો. દરમિયાન આજરોજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ આજવા રાત્રી બજાર ની મુલાકાત લઇ ૨૫મી ડિસેમ્બરથી કાર્યરત થવાનું જણાવી મેન્ટેનન્સ હાથ ધર્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા … Read more

ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો, દર્દી દક્ષિણ આફ્રિકાથી પાછો આવ્યો હતો

[ad_1] નવી દિલ્હી,તા.4.ડિસેમ્બર,2021 ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે.આ કેસ ગુજરાતના જામનગરનો છે. એવુ મનાય છે કે, ગુજરાતના જામનગરનો આ રહેવાસી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો.એરપોર્ટ પર થયેલી તપાસમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એ પછી દર્દીના સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યુ હતુ.જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ … Read more

હીરાસર એરપોર્ટ 4 મહિના વહેલું બનાવી નખાશે, ઓગષ્ટમાં લોકાર્પણ

[ad_1] આઝાદીનાં 75મા વર્ષે લોકાર્પણ માટેનાં પ્રાજેક્ટ્સમાં પસંદગી : લોકાર્પણ મોટેભાગે વડાપ્રધાનનાં હસ્તે જ :  હાલ જર્મન ડોમ જેવું ટેમ્પરરી ટર્મિનલ ઊભું કરાશે : રાતોરાત કામકાજ ઝડપી બનાવાયું રાજકોટ, : રાજકોટનાં બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી ગુજરાતની પહેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) કાર્યરત થતાં હજુ એક- દોઢ વર્ષની વાર લાગે તેમ છે ત્યારે … Read more

સુરત : કાર્ડિયાક ટેસ્ટિંગ કરતી વખતે ક્લિનિકમાં તબિયત બગડતા કાપડ વેપારીનું મોત

[ad_1] સુરત, તા. 02 ડિસેમ્બર 2021 શનિવાર વેસુ ખાતે રહેતા કાપડ વેપારી સીટી લાઇટની ક્લિનિકમાં શુક્રવારે બપોરે કાર્ડિયાક ટેસ્ટિંગ કરતા હતા. ત્યારે તેમની અચાનક તબિયત લથડતા મોતને ભેટયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ વેસુ ખાતે કેનાલ રોડ પર એન્જોય રેસિડેન્સીમાં રહેતા 51 વર્ષીય કાપડ વેપારી અનિલભાઈ બચ્છરાજભાઈ સિંધી શુક્રવારે બપોરે સીટી લાઇટ ખાતે મિરાજ … Read more

108 ઈમરજન્સી સેવા દ્વારા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવાઈ

[ad_1] ભરૂચ: હાંસોટના બાડોદરા ગામના રહેવાસી સેજલબેન ધનસુખભાઈ રાઠોડ અપૂરતા મહિના હતાં. તેમને પ્રસુતિની પીડા થતા 108  ઈમરજન્સી સેવાને કોલ કર્યો હતો. તેમને વધુ સારવાર મળે એ માટે ‍108 ઇ.એમ.ટી હિતેશભાઈ પટેલ અને પાઇલોટ સુલતાનભાઈ ગોહિલ હોસ્પિટલ  તરફ જઇ રહયા હતાં ત્યારે અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે પોહચતા  ઈ. એમ.ટી. હિતેશભાઈને ડીલીવરી નાં લક્ષણો જણાયા હતાં. … Read more

ભગવાન રંગાવધૂત બાપજી ની 54 મી પુણ્યતિથિ નિમિતે આયુર્વેદિક અને હોમિયોપથી કેમ્પ યોજાયો

[ad_1] ભરૂચ: નારેશ્વરના પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની પુણ્યતિથિ નિમિત્તે પરિવાર નવાડેરા ભરૂચ દ્વારા પૂજ્ય શ્રી બાપજીને ગમતા ત્રણ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં આયુર્વેદિક, હોમિયોપેથી તેમજ દાંતના રોગો ની:શુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત જિલ્લા આર્યુવેદ શાખાના સહયોગથી કોરોના વેકસીન તથા ઉકાળાનું  વિતરણ … Read more

error: Content is protected !!