Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદમાં ૨૭ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૬,ચીકનગુનીયાના ૨૭૭ કેસ નોંધાયા

On: November 30, 2021 9:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,મંગળવાર,30
નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ બાદ બે ઋતુના કારણે મચ્છરજન્ય
રોગચાળાનો ઉપદ્રવ વધવા પામ્યો છે.૨૭ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૬ અને ચીકનગુનીયાના ૨૭૭
કેસ નોંધાયા છે.આ વર્ષે ૧૧ મહિનામાં ડેન્ગ્યુના ૨૯૪૨ તેમજ ચીકનગુનીયાના ૧૫૮૪ કેસ
નોંધાયા છે.પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.આ
પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી મચ્છરજન્ય રોગચાળાને
ડામવા કરાતી કામગીરી સામે પણ શહેરીજનો સવાલ કરી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,નવેમ્બર મહિનામાં ૨૭ દિવસમાં મેલેરીયાના ૮૧ કેસ અને ઝેરી
મેલેરીયાના ૨૦ કેસ નોંધાયા છે.ડેન્ગ્યુ આ વર્ષે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો
છે.૨૭ નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૪૦૬ કેસ નોંધાયા છે.આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર
સુધીમાં  ડેન્ગ્યુના ૨૯૪૨ કેસ નોંધાયા
છે.વર્ષ-૨૦૨૦માં આખા વર્ષમાં ૪૩૨ કેસ નોંધાયા હતા.ચીકનગુનીયાના ૨૭ નવેમ્બર સુધીમાં
૨૭૭ કેસ નોંધાયા  છે.આ વર્ષે ૧૧ મહિનામાં
ચીકનગુનીયાના ૧૫૮૪ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં ચીકનગુનીયાના ૯૨૩ કેસ નોંધાયા
હતા.

પાણીજન્ય રોગચાળામાં ૨૭ નવેમ્બર સુધીમાં ઝાડા-ઉલ્ટીના ૧૯૪
કેસ નોંધાયા છે.કમળાના ૧૨૬ અને ટાઈફોઈડના ૧૬૬ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં
ઝાડા-ઉલ્ટીના ૨૦૭૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૧૧ મહિનામાં જ ૩૪૪૪ કેસ નોંધાઈ ગયા
છે.ગત વર્ષે કમળાના  ૬૬૪ કેસ નોંધાયા હતા.આ
વર્ષે ૧૧ મહિનામાં ૧૨૬૧ કેસ નોંધાયા છે.ગત વર્ષે ટાઈફોઈડના ૧૩૩૮ કેસ નોંધાયા હતા.આ
વર્ષે અત્યાર સુધીમાં ૧૯૪૯ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં કોલેરાનો એક પણ
કેસ નોંધાયો નહોતો.આ વર્ષે ૧૧ મહિનામાં કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે.આ વર્ષે
અત્યારસુધીમાં પાણીના લેવામાં આવેલા સેમ્પલના ટેસ્ટ બાદ ૨૦૨ સેમ્પલમાં કલોરીન
નીલનો રીપોર્ટ આવ્યો છે.જયારે ૧૭૮ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!