વાઘોડિયાના કામરોલ ગામે વાહનની અડફેટે વૃદ્ધનું મોત

On: November 30, 2021 9:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 વડોદરા,કુદરતી હાજતે જવા નીકળેલા વૃદ્ધને વાહનચાલકે અડફેટે લેતા તેઓને કમરના ભાગે ઇજા થઇ હતી.ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

વાઘોડિયા તાલુકાના કામરોલ ગામે તેરા ફળિયામાં રહેતા રાજુ ચંદુભાઇ રાઠોડિયા હરિપુરા ગામે આવેલી ટ્રાન્સીલ કંપનીમાં નોકરી કરે છે.ગત તા.૨૯ મી ના રોજ તેમની નોકરી ફર્સ્ટ શિપમાં હતી.બપોરે ત્રણ વાગ્યે નોકરીથી છૂટીને તેઓ ઘરે આવ્યા હતા.સાંજે છ વાગ્યે તેમના પિતા કુદરતી હાજતે જવા નીકળ્યા હતા.તે દરમિયાન વાહન ચાલકે તેમને અડફેટે લેતા તેઓને  કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!