Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પાંડેસરામાં 3-4 માસ અગાઉ લગ્ન કરનાર નવપરિણીતાનો આપઘાત

On: March 24, 2022 10:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વેડરોડમાં
આધેડ મહિલાએ અને લિંબાયતમાં જરીના મશીનની દલાલી કરતા યુવાને જીવન ટુંકાવ્યુ

     સુરત 

સુરતમાં
આપઘાતના ત્રણ બનાવમાં પાંડેસરામાં કોઇ કારણસર નવપરિણિતાએ
, ચોકબજારમાં મહિલાએ અને
લિંબાયતના યુવાને આત્મહત્યા કરી હતી.

પ્રથમ
બનાવમાં પાંડેસરામાં હરીઓમનગરમાં રહેતી ૨૭ વર્ષીય મોની હરેન્દ્રસીંગ કુસ્વાહાએ
બુધવારે રાતે ઘરમાં લોખંડના પાઇપ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મોની મુળ
ઉતરપ્રદેશના ગાજીપુરાની વતની હતી. તેના ૩થી૪ માસ પહેલા લગ્ન થયા હતા. તેનો પતિ
હજીરા ખાતે ભાડેથી રાખેલી દુકાનમાં મોબાઇલ એસેસરીઝનું વેચાણ કરતો હતો. બીજા
બનાવમાં વેડરોડ પર રૃપાલી સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય વંદનાબેન રાજેશભાઇ નીબારીએ
ગત તા.૧૧મીએ સવારે ઘરે ઝેરી દવા પી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલમાં આજે સવારે તેનું
સારવાર દરમિયાન મોત થયુ હતુ. તે મુળ મહારાષ્ટ્રની વતની હતી. તેને એક સંતાન છે.
તેના પતિ લેસ પટ્ટીના ધંધા સાથે સંકળાયેલા છે. ત્રીજા બનાવમાં લિંબાયતમાં
ગણેશનગરમાં રહેતો ૪૦ વર્ષીય મનમોહન વિશ્વનાથ મહારાણાએ આજે સવારે ઘરમાં અગમ્ય
કારણસર સળિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે જરીના મશીનની દલાલી
કરતો હતો. તેને બે સંતાન છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!