
આજ રોજ મરઘમાળ ખાતે આદિમજૂથ નવીનગરી ફળીયા ના 30 જેટલા લાભાર્થીઓ ને વાંસ માંથી ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી

જે થી તેઓ પગભર અને આત્મનિર્ભર બની શકે જે બાદ આજે એક એક દરેક 30 લાભાર્થીઓ ને કીટ આપવામાં આવી જે થી કરીને લીધેલ તાલીમ બાદ તેઓ પોતાનો વ્યવસાય કરી આત્મનિર્ભર બની પોતાનો તથા ઘર પરિવાર નું ગુજરાન પણ ચલાવી શકે એ માટે હવે આશા રાખીએ છીએ કે રોજગાર લોકો મેળવશે. આજે આ કીટ વિતરણ દરમ્યાન ગામના સરપંચ રજનીકાંત ભાઈ હાજરી આપી તમામ લાભાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા અને આવનારા દિવસો માં પણ રોજગાર લક્ષી કાર્યક્રમ થતા રહેશે. તેવી પણ આશા વ્યક્ત કરી હતી





