પારદર્શક વહીવટની વાત માત્ર કરવા પુરતી અમદાવાદ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓને પ્રોપર્ટી રીટર્ન ભરવા કમિશનરનો આદેશ

[ad_1] અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્રમાં પારદર્શક વહીવટ થતો હોવાની વાત કરવા પુરતી જ હોય છે.તંત્રમાં વર્ગ-૧નાં ૨૮૬ અને વર્ગ-૨નાં ૯૦૦ મળીને કુલ ૧૧૮૬ અધિકારીઓ ફરજ બજાવે છે.આમ છતાં ઘણાં અધિકારીઓએ બે વખત પરિપત્ર કરવા છતાં તેમની સ્થાવર અને જંગમ મિલકની વિગત દર્શાવતા પ્રોપર્ટી રીટર્નની માહિતી ના આપતા હોવાથી જે અધિકારીઓએ તેમની પ્રોપર્ટીની વિગત જાહેર … Read more

રોડ કમિટી સમક્ષ મંજુરી માટે મુકાયેલી દરખાસ્ત પાલડી-વાસણા વોર્ડમાં રોડ રીસરફેસ કામગીરીના નામે કોન્ટ્રાકટરને ૪ કરોડનો ફાયદો કરાવાશે

[ad_1] અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022 અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા પાલડી અને વાસણા વોર્ડમાં રોડ રીસરફેસ કામગીરીના નામે કોન્ટ્રાકટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને ચાર કરોડ રુપિયાનો ફાયદો કરાવી આપવા અંગે મંજુરી માંગતી વિવાદાસ્પદ દરખાસ્ત આજે મળનારી રોડ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવી છે.દરખાસ્ત મંજુરી માટે મુકનારાએ આ કોન્ટ્રાકટર બીટયુમીનનો ભાવ તફાવત માંગશે એવુ અનુમાન કરી ૧.૫૪ કરોડ જેટલી રકમ … Read more

સિકયુરીટી ગાર્ડના ઉપયોગ પર અંકુશ લાગશે અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓને બાઉન્સર રાખવા મંજુરી લેવી પડશે

[ad_1]         અમદાવાદ.રવિવાર,20 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.ની મુખ્ય કચેરી સહિતની અન્ય કચેરીઓમાં સિકયુરીટી ગાર્ડ ઉપરાંત બાઉન્સરના સુરક્ષાના હેતુથી કરવામાં આવતા ઉપયોગ ઉપર અંકુશ મુકવા મ્યુનિ.કમિશનરે નિર્ણય કર્યો છે.હવેથી સિકયુરીટી ગાર્ડ કે બાઉન્સર રાખવા પહેલા આ અંગેનું વ્યાજબી કારણ બતાવી કમિશનરની મંજુરી લેવી પડશે. મ્યુનિ.ની વિવિધ કચેરીઓમાં શહેરીજનો પોતાના પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે પહોંચતા … Read more

નવી ઈજનેરી કોલેજો શરૃ કરવા પર હવે ૨૦૨૪ સુધી પ્રતિબંધ

[ad_1] અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની લાખો બેઠકો હજુ પણ ખાલી રહેતી હોવાથી ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા નવી ઈજનેરી કોલેજો શરૃ કરવા પરનો પ્રતિબંધ ૨૦૨૪ સુધી લંબાવ્યો છે.        એઆઈસીટીઈની તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગમાં  નવી ઈજનેરી કોલેજો શરૃ કરવા પરના મોરેટોરિયમ પીરિયડને બે વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે.જેમાં ૨૦૨૨-૨૩ના … Read more

વધુ એક પાણી વિતરણ યોજનાને મંજુરી કોતરપુર ખાતે પીવાના પાણીની યોજના માટે ૮૭ કરોડના કામને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ

[ad_1]         અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022 જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ૧૬૮.૭૩ કરોડની યોજનાને મંજુરી અપાયા બાદ અમદાવાદની વધુ એક પાણી વિતરણ યોજનાને મુખ્યમંત્રીએ સૈધ્ધાંતિક મંજુરી આપી છે.કોતરપુર ખાતે પીવાના પાણી યોજના માટેના ૮૭ કરોડના કામને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ છે.આ યોજના અંતર્ગત સાબરમતી નદી ઉપર ૧૫.૮૪ કરોડના ખર્ચ સાથે બ્રિજ બનાવવામાં આવશે. કોતરપુર વોટર વર્કસ … Read more

કોરોનાના કેસ ઘટતા રસી લેવામાંલોકો નિરુત્સાહ, મ્યુનિ.તંત્રના અથાક પ્રયાસ છતાં પૂર્વઝોનમાં લોકો કોરોના રસી લેવા મામલે હજુ પાછળ

[ad_1] અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી ૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી નાગરિકોને કોરોના સામે રક્ષણ આપવાના હેતુથી કોરોના રસી આપવામાં આવી રહી છે.લોકો રસી લે એ માટે મ્યુનિ.તરફથી તેલના એક લિટરના પાઉચ આપવાથી લઈ આઈફોન સુધીની ચીજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનોની મદદથી આપ્યા છે.મ્યુનિ.ના અથાક પ્રયાસ છતાં અમદાવાદ પૂર્વમાં આવેલા ચાર ઝોનમાં પૂર્વ ઝોનમાં લોકો … Read more

યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે મેડીકલ સાધનોનું લોકાર્પણ કરાયું

[ad_1] અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022 શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ફાળવવામાં આવેલી પચાસ લાખની ગ્રાન્ટની રકમમાંથી લાવવામાં આવેલા વેન્ટિલેટર,ડાયાલીસીસ મશીન, મોનિટર્સ સહિતના મેડીકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.ઉપરાંત કોરોના કાળ સમયે કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.નિખેલેશ સ્વામી,કોઠારી સ્વામી સહિતના અગ્રણી સંતો ઉપરાંત ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન … Read more

અમદાવાદ-લંડનનું એરફેર બમણું વધીને હવે રૃ. ૯૬ હજારને પાર

[ad_1] અમદાવાદ, રવિવાર કોરોનાના કેસમાં ઘટાડો થતાં જનજીવન હવે પૂર્વવત્ ધબકવા લાગ્યું છે. જેના પગલે હવે ૨૭ માર્ચથી બે વર્ષ બાદ નિયમિત ધોરણે ઈન્ટરનેશનલ ફ્લાઇટનો પણ પ્રારંભ થશે. નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૃ થતાં અમદાવાદથી અનેક ઈન્ટરનેશનલ સેક્ટરના રૃટની ફ્લાઇટમાં પણ સામાન્ય કરતાં બે ગણો સુધીનો વધારો નોંધાયો છે.અમદાવાદ-લંડનની ફ્લાઇટનું વન-વે એરફેર બે વર્ષ અગાઉ રૃ. … Read more

ખેતીમાં અનિયમિત વીજળી મુદ્દે કિસાન સંઘ દ્વારા વિરોધ

[ad_1] રાત્રે ગમે ત્યારે લાઇટ આવે અને બંધ થાય છે ખેડૂતોની આવક બમણી કરી દેવાની વાતો સાથે અમલી કરેલી સૂર્યોદય યોજના ખોડંગાઇ ગઇ છે ગાંધીનગર: સૂર્યોદય યોજના અમલી કરીને ખેડૂતોને નિયમિત આઠ કલાક વીજળી આપીને ખેડૂતોની આવક બમણી કરી દેવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાની મોટી વાતો કરવામાં આવ્યા પછી ખેતી માટે આપવામાં આવતી વીજળી રાત્રે … Read more

બાકી મિલકત વેરાની વસૂલાત મામલે અમદાવાદ પૂર્વના ચાર ઝોનમાં ૮૩૪૧ મિલકત મ્યુ.તંત્ર દ્વારા સીલ

[ad_1] અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.ના ટેકસ વિભાગ દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે શહેરનાં અલગ અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં આવેલી મિલકત કે જેના વપરાશકારો દ્વારા એક લાખ કે તેથી વધુ રકમનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.એવા બાકીદારોની મિલકત સીલ કરી વેરાની વસૂલાત કરાઈ રહી છે.અમદાવાદ પૂર્વમાં આવેલા ચાર ઝોનમાં પહેલી ફેબુ્આરીથી ૧૯ માર્ચ દરમ્યાન કુલ … Read more

error: Content is protected !!