નારોલની સોસાયટીના લોકોને ઢોર માર મારી પર પ્રાંતિયોએ આતંક મચાવ્યો
[ad_1] અમદાવાદ,રવિવાર નારોલમાં ધૂળેટીના દિવસે ભજન કિર્તન રાખવામાં આવ્યા હતા, જેમાં માત્ર હરિયાણાના લોકોને સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવતો હતો. જેની અદાવત રાખીને ગઇકાલે રાતે સોસાયટીમાં ભાડે રહેતા પર પ્રાંતિય લોકોએ સોસાયટીના નાગરિકોને ઢોર માર મારીને વાહનો તથા ઇલેક્ટ્રીક મીટરોની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. ધૂળેટીના દિવસે ભજનમાં સોસાયટીના લોકોને આવતા-જવા દેતા ન હતા ઃ પતિ … Read more





