અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી 400 કિગ્રા ગૌમાંસનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

[ad_1] – પુછપરછ દરમિયાન ઈમરાન ઉર્ફે પાસાએ પોતાના પાસે પશુમાંસ રાખવા માટેનો કોઈ પરવાનો ન હોવાનું જણાવ્યું હતું અમદાવાદ, તા. 21 માર્ચ 2022, સોમવાર અમદાવાદની દાણીલીમડા પોલીસને પોતાના વિસ્તારમાં ગૌમાંસના ગેરકાયદેસર જથ્થાનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દાણીલીમડા બેરલ માર્કેટ, લવ ગલ્લાની પાસે આવેલા અલસાહિલ ક્લિનિકની સામેની દુકાનમાં છાપો માર્યો … Read more

શાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું

[ad_1] – ખેડા પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં – રોજિંદા વપરાશમાં આવતા લીંબુ અને મરચાનાં ભાવો આસમાને પહોંચ્યા  નડિયાદ  : નડિયાદમાં શાકભાજીના ભાવમાં નોધપાત્ર વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. રોજિંદા વપરાશમાં આવતા લીંબુ અને મરચાના ભાવો આસમાને પહોંચ્યા છે. છેલ્લા એક સપ્તાહથી શાકભાજીના ભાવોમાં ઉછાળો આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. દિવસે દિવસે શાક ભાજીના … Read more

નડિયાદ તાલુકાના દાવડા ગામમાં ધૂળેટીએ રાવણને પકડવા મુદ્દે ઝઘડો

[ad_1] – એક વ્યક્તિને દંડો ફટકારીને માર માર્યો  4 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી નડિયાદ : નડિયાદ તાલુકાના દાવડામાં ધુળેટી પર્વ નિમિત્તે રાવણ કાઢવાની પ્રથામાં રાવણને પકડવા જતા હાથ વાગવા બાબતે ઝઘડો થયો હતો જેમાં ગડદા પાટુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નડિયાદ તાલુકાના દાવડામાં ધૂળેટીના પર્વ … Read more

કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાજપમાં જોડાવા માટે સંપર્ક કર્યો : પ્રદિપસિંહ વાઘેલા

[ad_1] અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ના મહાસચિવ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાજપમાં જોડાવા માટે સંપર્ક કર્યો છે. પ્રદિપસિંહ વાઘેલાએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક કોંગ્રેસી નેતાઓને શાસક પક્ષમાં સામેલ કરવાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જે સામાજિક અને રાજકીય નેતાઓએ સખત પરિશ્રમથી પોતાની આગવી ઓળખ ઉભી … Read more

અમદાવાદના શહેરી કરતા ગ્રામીણ વિસ્તારોમાં તાપમાન વધારે : રિસર્ચ

[ad_1] અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર ઉનાળા દરમિયાન જમીનની સપાટીનું તાપમાન અમદાવાદના શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ઘણું વધારે હોય છે.  શહેરના ગ્રામીણ પાક વિસ્તાર માટે સરેરાશ LST 53°C જ્યારે શહેરી વિસ્તારોમાં 51°Cનુ તાપમાન માપવામાં આવ્યું. યુએસ સ્થિત બે સંસ્થાઓ કાર્નેગી મેલોન યુનિવર્સિટી, પિટ્સબર્ગ અને RAND ના સંશોધકો અનુસાર કોર્પોરેશન સાન્ટા મોનિકા, ગ્રામીણ અથવા … Read more

સેટેલાઈટના વેપારી અને તેમના બે કાકા પર હુમલો: ગુંડાઓએ કારમાં તોડફોડ કરી છુટા પથ્થરો માર્યા

[ad_1] અમદાવાદ, તા. 21 માર્ચ   સેટેલાઈટમાં રહેતા વેપારી અને તેમના બે કાકા પર સાઈડ કેમ નથી આપતો તેમ કહી ગુંડા તત્વોએ હુમલો કર્યો હતો. સિનિયર સીટીઝન એવા બે કાકા અને ભત્રીજો હુમલાથી બચવા દૂર ભાગ્યા તો હુમલાખોરોએ છુટા પથ્થરો માર્યા હતા. કારમાં તોડફોડ કરી તેમજ ઝપાઝપીમાં વેપારીની 1 લાખની સોનાની ચેન પડી ગઈ હતી. રવિવારે … Read more

STની સવારી સલામત કઈ રીતે? બસનો ડ્રાઈવર – કંડકટર નશામાં અને દારૂની 6 બોટલ પણ મળી!

[ad_1] અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર એસટીની સવારી સલામત મુસાફરીનો દાવો ઉચ્ચ અધિકારીઓની એસી ચેમ્બરમાં બેસી નિર્ણય લેવાની નીતિને પગલે ખોખલો સાબિત થઈ રહ્યાની ઘટના બની છે. વાસણા પાસે રવિવારે પરોઢે ફુલસ્પીડમાં દોડતી એસટી બસમાં બેઠેલા પેસેન્જરોને જીવ જોખમમાં લાગતા બસ ઉભી રખાવી તો નશામાં ધૂત ડ્રાઈવર-કંડકટર બસ મૂકી ભાગ્યા હતા. પોલીસને જાણ કરવામાં … Read more

નારણપુરામાં 64 વર્ષીય જ્યોતિષને પુત્રએ માર માર્યો, વૃદ્ધ માતાને પણ ધક્કો મારી નીચે પટકી!

[ad_1] અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર નારણપુરામાં જ્યોતિષવિદ્યાના જાણકાર 64 વર્ષીય વૃદ્ધને પુત્રએ મારમાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ પુત્રે ધક્કો મારી નીચે પટકી અને જોઈ લેવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. શનિવારે રાત્રે બનેલા બનાવ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નારણપુરા ચાર રસ્તા … Read more

સેટેલાઈટમાં બીઆરટીએસ બસમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ફોનની ચોરી

[ad_1] અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરે બીઆરટીએસમાં આસ્ટોડીયાથી નેહરૂનગર રૂટમાં યુવતીના બેગમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. રૂ.68 હજારની મત્તાના બે મોબાઈલ ફોનની ચોરી અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. બોપલમાં અમીધારા સોસાયટીમાં રહેતી ધ્રુવી નૈનેશ જોશી રવિવારે … Read more

વિદેશ જવાના ચક્કરમાં મામા-ભાણાએ 6.40 લાખ ગુમાવ્યા: એજન્ટની ઠગાઈ અંગે પોલીસ ફરિયાદ

[ad_1] અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર વિદેશ જવાના ચક્કરમાં મામા-ભાણાએ રૂ.6.40 લાખ ગુમાવ્યા હતા. એજન્ટ છેલ્લા બે વર્ષથી રૂપિયા લઈને કેનેડાના વિઝા અને વર્ક પરમીટ માટે વાયદા કરતો હતો. એજન્ટે ફોન ઉપાડવાનું બંધ કરતા તેના ઘર અને ઓફિસે તપાસ કરી હતી. એજન્ટ બન્ને જગ્યાએથી ફરાર હોવાની જાણ થતાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. … Read more

error: Content is protected !!