કર્મચારીને માથામાં હથોડી ફટકારી દોઢ લાખ ભરેલાં પર્સની દિલધડક લૂંટનો પ્રયાસ

[ad_1] Attempted heartbreaking robbery of one and a half lakh full purses by hitting an employee with a hammerમહેસાણા, તા.6 મહેસાણા જિલ્લામાં ચોરી, લૂંટ, ઠગાઈ, હત્યા, દુષ્કર્મ, મારામારી સહિતની ગુનાખોરીએ માથું ઊંચક્યું છે. એકતરફ ગુનેગારો ગુનાને અંજામ આપીને ફરાર થતાં રહ્યાં છે અને પોલીસ સબ સલામતની આલબેલ પોકારવા સાથે માત્રને માત્ર તાબોટા પાડી રહી હોવાની … Read more

મુક્તેશ્વર ડેમમાં માત્ર આઠ ટકા પાણીનો જથ્થો: પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે

[ad_1] પાલનપુર, તા.6 વડગામ તાલુકાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં પાણીનો જથ્થો ન હોવાથી આ વિસ્તારના ખેડૂતો તેમજ લોકોને પાણીની મુશ્કેલી અનુભવી રહ્યા છે. જોકે ગત વર્ષે નહિવત વરસાદના કારણે ડેમમાં નવું પાણી આવ્યું ન હોઈ ઉનાળા પહેલાં જ વડગામ અને પાલનપુર માટે પાણીના મુખ્ય ોત એવા મુક્તેશ્વર ડેમના તળિયા દેખાતા સમગ્ર પંથકમાં આફતના વાદળો ઘેરાયા … Read more

ભાઇપુરા વોર્ડમાં હાઉસિંગની ચાર વસાહતોમાં ગંદકીના ઢગલા

[ad_1] અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવાર પૂર્વ અમદાવાદમાં ભાઇપુરા વોર્ડમાં ન્યુ કર્ણાવતીનગર, સાગર, સરિતા અને વૃદાવન એપાર્ટમેન્ટમાં સફાઇના અભાવના કારણે એક હજારથી વધુ નાગરીકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. કોર્પોરેશન વેરા ઉઘરાવે છે, કોર્પોરેટરો મત લઇ જાય છે પરંતુ ગટર, પાણી અને સફાઇ જેવા પાયાના પ્રશ્નોના ઉકેલમાં રહીશોને હાથતાળી આપવામાં આવી રહી છે. ભાઇપુરા વોર્ડમાં આવેલી … Read more

પુત્રને કેનેડાની ટીકીટ અપાવવાનું કહી ભરૃચના શખ્સે 1.15 લાખ ખંખેર્યા

[ad_1] આંબલિયાસણ, મહેસાણા, તા.6 મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાં રહેતા યુવકને દોઢેક વર્ષ પૂર્વે કેનેડા જવા માટે ટીકીટ કાઢી આપવાના બહાને ભરૃચના શખ્સે રૃ.૧,૧૫,૦૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ લાંઘણજ પોલીસ મથકે નોંધાવા પામી હતી. અંબાસણ ગામમાં રહેતા અને ભાસરિયા ગામે આવેલ પગાર કેન્દ્ર સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં રાવળ બળદેવભાઈ હરજીભાઈએ એવી ફરિયાદ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં … Read more

પાટણમાં 18 મહિલાઓ સાથે ઉત્તર ગુજરાતમાં કોરોના આંક 300ને પાર

[ad_1] મહેસાણા, પાલનપુર, પાટણ,તા.૬  ઉત્તર ગુજરાતમાં હવે કોરોના વાઈરસ ધીમે ધીમે અસ્ત થવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. જેમાં આજે પાટણ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૦ની અંદર આવી જતાં પ્રજા અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે ગતરોજ કરતાં ૪૦ ઓછા કેસ નોંધાયા છે. આજે ફરી કોરોનાનો આંક ૩૦૦ને પાર થવા પામ્યો છે. જેમાં મહેસાણા … Read more

બજેટમાં ચોથી વખત જોગવાઇ છતાંય નરોડા પાટિયા ઓવરબ્રિજ કાગળ પર જ રહ્યો !

[ad_1] અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવાર નરોડા પાટિયા ઓવરબ્રિજ બનાવવાની જોગવાઇ મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં આ ચોથી વખત કરવામાં આવી  છે. છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ બજેટમાં ઢોલ વગાડીને, વટભેર બ્રિજની વાતો કરી , રકમ ફાળવી પરંતુ વર્ષના અંતે કામગીરી શૂન્ય ! આ વખતે નાણાકિયા વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં પણ ફરીથી એટેલેકે ચોથી વખત આ બ્રિજ બનાવવાની વાત કરાઇ છે, … Read more

કોરોના સારવારમાં વિટામિન-ડી કારગર : મૃત્યુદરમાં 52 ટકાનો ઘટાડો

[ad_1] અમદાવાદ કોરોનાની સારવાર દરમિયાન વિટામીન-ડી કારગર સાબીત થયુ છે.જે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના રીસર્ચર્સ દ્રારા કરાયેલા સાયન્ટિફિક મેટા એનાલિસીસ રીસર્ચ રિપોર્ટમાં સામે આવ્યુ છે.આ રીસર્ચ રિપોર્ટ મુજબ હોસ્પિટલાઈઝેશન દરમિયાન જે દર્દીઓને વિટામીન-ડી આપવામા આવ્યુ હતુ તેઓમાં મૃત્યુદરનું પ્રમાણ ૫૨ ટકા સુધી ઘટયુ હતુ અને આઈસીયુની જરૃરિયાત ૬૫ ટકા સુધી તેમજ વેન્ટિલેટરની જરૃરિયાત ૪૬ … Read more

GTUની પરીક્ષાઓ ૧૫ ફેબુ્ર.થી ઓફલાઈન મોડથી જ લેવાશે

[ad_1] અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેર શરૃ થતા જીટીયુ દ્વારા મોકુફ કરાયેલી વિન્ટર સેમેસ્ટરની વિવિધ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરાઈ છે.જે મુજબ ૧૫મી ફેબુ્રઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર ૩ની તેમજ એમ.ઈ-એમ.ફાર્મ સેમેસ્ટર -૩ની પરીક્ષાઓ લેવાશે.જે ઓફલાઈન મોડમાં લેવાશે. જીટીયુ દ્વારા ૨૦મી જાન્યુઆરીથી ડિગ્રી  ઈજનેરી અને ડિપ્લોમા ઈજનેરીના સેમેસ્ટર-૩ની પરીક્ષાઓ ઓફલાઈન લેવાનું જાહેર કરાયુ હતુ. પરંતુ … Read more

લતાજીના માનમાં અમદાવાદ રેલવે સ્ટેશને રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવાયો

[ad_1] અમદાવાદ, તા,06 ફેબ્રુઆરી 2022, રવિવાર ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરનું અવશાન થતા તેમના માનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તે અનુસંધાને આજે રવિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં ભારત દેશના રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ લહેરાવવામાં આવ્યો હતો. મુસાફરો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓએ રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકતો જોઇને લતાજીના માનમાં આંખો મીંચીને તેમના દિવ્ય આત્માની … Read more

અમદાવાદ જિલ્લામાં કોરોનામાં રવિવારે વધુ એક મોત થયું

[ad_1] અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવાર અમદાવાદ જિલ્લામાં  દસક્રોઇ તાલુકામાં રવિવારે કોરોનામાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું. જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ ૨૫ કેસ નોંધાયા હતા. જિલ્લામાં સંક્રમણ ઘટયું છે. પરંતુ તેની સાથે આ ત્રીજી લહેરમાં આ ચોથું મોત થયું છે. તેથી લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી બન્યું છે.  અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર સૌથી … Read more

error: Content is protected !!