કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો, અમદાવાદમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ,૬ સંક્રમિત દર્દીનાં મોત

[ad_1]         અમદાવાદ,રવિવાર,6 ફેબ્રુ,2022 અમદાવાદમાંકોરોના સંક્રમણમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો નોંધાવા પામ્યો હતો.રવિવારે શહેરમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ અને છ સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૮૨ દર્દી પૈકી ૪૩ દર્દી ઓકિસજન-આઈ.સી.યુ.બેડ ઉપર સારવાર હેઠળ છે. શહેરમાં પાંચ ફેબુ્આરીના રોજ કોરોનાના ૧૪૫૧ કેસ નોંધાયા હતા.૬ ફેબુ્આરીએ કોરોનાના દૈનિક કેસમાં ૧૮૮ કેસનો … Read more

આરટીઓની કચેરી બહાર જ ટ્રાફિકના નિયમનું પાલન નહીં

[ad_1] મતદાન મથકો સંભાળતા પોલીંગ સ્ટાફ વેતનથી વંચિત વાહનોની કતારોથી ફોર લેન ગ-રોડ બ્લોક જેવી સ્થિતિઃટ્રક અને બસ ઉપરાંત દબાણના ખડકલાથી સ્થાનિકો પરેશાનઃતંત્ર લાચાર ગાંધીનગરઃગાંધીનગરના સેક્ટર-૩ ન્યુ ખાતે આરટીઓની ઓફિસ જ્યારથી શરૃ કરવામાં આવી ત્યારથી જ યોગ્ય પાર્કિંગના અભાવે તે સમસ્યાનું કેન્દ્ર બની છે.દરરોજ સેંકડો વાહનો રજીસ્ટ્રેશન-ફિટનેશ સંબંધિત કામગીરી માટે આરટીઓમાં આવે છે તે માટે … Read more

ફાયર ઓફિસર મહેશ મોડે બિલ્ડરો પર દબાણ કરી ચોક્કસ કંપનીને મોટાપાયે કામ અપાવ્યુ હતું

[ad_1] નવી બની રહેલી બિલ્ડીંગ હંમેશા ટાર્ગેટમાં રહેતી હતી અપ્રમાણસર મિલકતોની અરજીની તપાસમાં વડોદરાની કંપની સાથે ફાયર ઓફિસરના કનેકશનની તપાસ થશે ગાંધીનગર: ગાંધીનગરમાં નવી બની રહેલી બે બિલ્ડીંગના ચોક્કસ કંપનીને ફાયર સેફટી સાધનો વસાવવા અને અન્ય કામગીરીનો કોન્ટ્રાક્ટ અથવા પાંચ લાખની લાંચનો વિકલ્પ ગાંધીનગર ફાયર બ્રિગેડના રીજનલ ફાયર અધિકારી મહેશ મોડ આપ્યા હતા. જેમાં કન્ટ્રક્શન કપનીએ … Read more

જિલ્લામાં 476 દર્દીએ કોરોનાને હરાવ્યોઃનવા 167 કેસ નોંધાયાં

[ad_1] શહેરી વિસ્તારમાં ૧૧૩ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાંઃનવ વિદ્યાર્થીઓ સંક્રમિત ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી હોય તે પ્રકારે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૧૬૭ કેસ પ્રકાશમાં આવ્યાં છે તો ૪૭૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. તમામ પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેશનમાં … Read more

એકને ગોળ, બીજાને ખોળ જેવી મ્યુનિ.તંત્રની નિતી, પાંચ વર્ષમાં ખારીકટ કેનાલ,ચંડોળા, શાસ્ત્રી તળાવના વિકાસ માટે ૧૦૦ કરોડની ફાળવણી કાગળ ઉપર

[ad_1] અમદાવાદ,રવિવાર,6 ફેબ્રુ,2022 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર અને સત્તાધીશોની વિકાસને લઈ એકને ગોળ,બીજાને ખોળ જેવી નિતી જોવા મળી રહી છે.છેલ્લા પાંચ વર્ષમાં ખારીકટ કેનાલ ઉપરાંત ચંડોળા અને શાસ્ત્રી તળાવના વિકાસ માટે ૧૦૦ કરોડથી વધુ રકમની બજેટમાં ફાળવણી કરાઈ હતી આમ છતાં આ ફાળવણી કાગળ ઉપર રહેતા આ વર્ષે રજુ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં ખારીકટ કેનાલના … Read more

મ્યુનિસિપલ વહીવટી તંત્રની શરમજનક બાબત, મધ્યઝોન એસ્ટેટ કચેરીમાં વચેટીયા, આર.ટી.આઈ. એકટિવિસ્ટોનું જોવા મળતુ વર્ચસ્વ

[ad_1] અમદાવાદ,રવિવાર,6 ફેબ્રુ,2022 સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના એસ્ટેટ-ટી.ડી.ઓ.વિભાગની શરમજનક બાબત સામે આવવા પામી છે.મધ્યઝોનની મ્યુનિ.કચેરીમાં ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.ભાજપના કહેવાતા કાર્યકરો જેમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રથી લઈ વચેટીયાઓ અને આર.ટી.આઈ.એકિટિવિસ્ટ આ તમામની સાથે મેળાપીપણું કરી મધ્યઝોનમાં ફરજ બજાવતા વોર્ડ ઈન્સપેકટરથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને પ્રોત્સાહન આપી … Read more

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુમાં ૫૬%નો રાહતજનક ઘટાડો

[ad_1] અમદાવાદ, રવિવાર ગુજરાતમાં કોરોનાના કેસની સાથે હવે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૮૯૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૯ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, શનિવારની સરખામણીએ કોરોનાથી મૃત્યુઆંકમાં ૫૬%નો ઘટાડો નોંધાયો છે. ૧૫ દિવસ બાદ રાજ્યમાં કોરોનાથી નોંધાયેલો આ સૌથી ઓછો મરણાંક છે. આ ઉપરાંત ૧૦ દિવસમાં પ્રથમવાર કોરોનાથી … Read more

ટ્રેનના એસી કોચમાં આર્મી જવાનની બેગની ઉઠાંતરી

[ad_1] વડોદરા, તા.6 ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરતા આર્મી જવાનની સોનાની માળા તેમજ રોકડ રકમ મળી કુલ રૃા.૨.૦૮ લાખની મત્તા મૂકેલા પર્સની કોઇ ગઠિયો ઉઠાંતરી કરી ગયો હતો. આ અંગેની વિગત એવી છે કે કેરાલાના પતરમચિતા જિલ્લાના અડોર તાલુકાના અંગાડી ગામમાં રહેતા વિનુઆર આકવાડુપ નાયર આર્મીમાં ફરજ બજાવે છે. તા.૨૯ જાન્યુઆરીની સાંજે ચંગનોર રેલવે સ્ટેશનથી … Read more

શાકભાજી લેવા સાયકલ પર જતા યુવાનોને કારની ટક્કર ઃ ૧નું મોત

[ad_1] વડોદરા, તા.6 વાઘોડિયા-વડોદરારોડ પર આજે વહેલી સવારે પૂરપાટઝડપે જતી એક કારે શાકભાજી લેવા જતા સાયકલસવારોને અડફેટમાં લેતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે ચારને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. આ અંગેની વિગત એવી છે કે ઉત્તરપ્રદેશના મૂળ રહીશ પરંતુ વાઘોડિયા જીઆઇડીસીમાં રહીને મજૂરીકામ કરતો હરીશરણ રાધેશ્યામ મૌર્ય તેમજ તેની સાથેના કેટલાંક લોકો વહેલી સવારે … Read more

સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાન

[ad_1] અમદાવાદ, રવિવાર મૃત્યુ બાદ પણ અન્ય વ્યક્તિમાં ખુશીનો સંચાર કરવામાં આવે ત્યારે જીવન સાર્થક થયું ગણાય છે અને આ બાબત અંગદાનથી શક્ય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. આ સાથે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૩ મહિનામાં ૩૪ વ્યક્તિઓના અંગદાનથી ૯૦ લોકોને નવજીવન મળ્યું છે.  … Read more

error: Content is protected !!