વડોદરા: સયાજી હોસ્પિટલમાં કોરોનની બીજી લહેરમાં 9142 દર્દીની સામે ત્રીજી લહેરમાં માત્ર 417 દર્દી દાખલ

[ad_1] વડોદરા, તા. 07 ગત્ત વર્ષમાં આવેલી કોરોના વાયરસની બીજી લહેરનો સમયગાળો માર્ચ-21થી ઓગસ્ટ-21નો ગણીએ તો એ છ માસ દરમિયાન એસએસજી હોસ્પિટલમાં કોરોના વાયરસના કૂલ 9142 દર્દીઓને ઈનડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ગત્ત માર્ચ અને મે માસમાં કોરોના વાયરસનું સંક્રમણ ટોચ ઉપર હતું. બીજી લહેરના છ માસના સરેરાશ ધ્યાને લેવામાં આવે તો પ્રતિ … Read more

રાજકોટમાં પોલીસના તોડકાંડનો રોગ મોરબી પહોંચ્યો, PSI સસ્પેન્ડ

[ad_1] રાજકોટ, તા. 07 ફેબ્રુઆરી 2022 સોમવાર રાજકોટમાં તોડકાંડ વચ્ચે મોરબીથી બદલી પામેલા PSIને છુટા થાય એ પહેલા જ સસ્પેન્ડ કરાયા છે. વહીવટના કેસમાં જૂનાગઢ બદલી પામેલા PSI ને છુટા કરતા પહેલા જ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. માળીયા નજીક આવેલી ખાનગી બિનખેતી જમીન ખાલી કરાવ્યાના આક્ષેપ બાદ એ ડિવિઝનમાંથી કંટ્રોલ રૂમમાં મુકી … Read more

વડોદરા: MSUમાં ફર્નિચર ખરીદીમાં કૌભાંડની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ

[ad_1] વડોદરા, તા. 07 વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફર્નિચરના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મુખ્યમંત્રીને કરતા રાજ્ય શિક્ષણ વિભાગના મહિલા ઓફિસરે આજે ચીફ વોર્ડનની ઓફિસ ખાતે નિવેદનની પ્રક્રિયા હાથ ધરી હતી. હવે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી શિક્ષણ વિભાગ કમિશનરને સુપરત કરાશે. તાજેતરમાં એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ  સત્તાધીશોએ હોસ્ટેલમાં ફર્નિચરના કામ સંદર્ભે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. … Read more

સુરત: ધોરણ 1થી 9ના વર્ગો શરૂ પણ હાજરી નહીવત

[ad_1] – સમિતિની સ્કુલોમાં માંડ 10 ટકા હાજરીઃ નીચલા વર્ગમાં હાજરી નહિવત – હજી પણ ઓન લાઈન શિક્ષણ પર વધુ ભાર મુકવો પડે તેવી  સ્થિતિ પ્રતિનિધિ દ્વારા, સુરત, સોમવાર સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આજથી ધો.1થી 9ના વર્ગ ઓફ લાઈન શરૂ થઈ ગયાં છે પરંતુ સમિતિની સ્કુલોમાં હાજરી નહિવત જોવા મળી હતી. શિક્ષણ સમિતિની સ્કુલોમા  ધો. … Read more

જામનગર શહેરના નિર્માણાધીન ફલાય ઓવરબ્રિજ માટે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

[ad_1] – ભારે પોલીસ બંદોબસ્તની સાથે 30 મીટરના ડી.પી. રોડમાં કપાતની કાર્યવાહી: 27 મિલકત ધારકોને અસર – ચાર ટ્રેક્ટર-બે જેસીબી મશીન- 15 પોલીસ અને 22 એસ્ટેટ શાખાના કર્મચારીઓ દ્વારા વહેલી સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરાયું જામનગર, તા. 07  જામનગર શહેરમાં નવા નિર્માણાધીન સાતરસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફ્લાયઓવર બ્રિજ માટે ૩૦ મીટરના ડીપી રોડની કપાત … Read more

વડોદરા: પોલીસ કર્મીના મકાનમાં જ તસ્કરોનો હાથફેરો: સાવલી લગ્ન પ્રસંગે ગયેલા એ.એસ.આઈ.ના મકાનમાંથી 2.92 લાખની ચોરી

[ad_1] વડોદરા, તા. 07 છેલ્લા ઘણા સમયથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ વિભાગને પડકાર ફેંકી રહ્યા છે. હતા. તેવામાં હવે તસ્કરોએ પોલીસ કર્મીના મકાનને જ ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયેલા પોલીસ કર્મીના બંધ ઘરને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો સોના … Read more

વડોદરા:30 દિવસ બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ: વિદ્યાર્થીઓની પાંખી હાજરી

[ad_1] – પરીક્ષા ઓફલાઈન કે ઓનલાઈન ? હજુ અનિશ્ચિતતા વડોદરા, તા. 07 30 દિવસ બાદ આજે ફરીથી શાળાઓમાં ધોરણ 1થી 9નું ઓનલાઇનની સાથે ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવ્યું છે. શાળાઓમાં ફરી બાળકોનો અવાજ ગુંજી ઉઠ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય … Read more

વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં વિલંબ

[ad_1] – બ્રિજના કામ માટે સરકારે રૂપીયા આપવાનું બંધ કરતા નાણાકીય મુશ્કેલી – સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી બ્રિજનું કાર્ય પૂર્ણ કરવાનું કહેતા બીજા કામો પર અસર થશે વડોદરા, તા. 07 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબા ફલાય ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે ,અને હજી … Read more

વડોદરા: ટ્રેનમાં નિંદ્રાધીન આર્મીમેનની 2.08 લાખની મત્તા ભરેલી બેગ ચોરી ગઠિયો ફરાર

[ad_1] વડોદરા, તા. 07 ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિન-પ્રતિદિન મુસાફરો પોતાનો કિંમતી સરસામાન ગુમાવી રહ્યા છે. અજાણ્યા ગઠીયા નિંદ્રાધીન મુસાફરના પર્સ તથા બેગ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. પરિણામે મુસાફરોની સુરક્ષા તથા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે. તેવામાં હવે ટ્રેનમાં નિંદ્રાધીન આર્મીમેનની 2.08 લાખની મત્તા ભરેલી બેગ ચોરી અજાણ્યો ગઠિયો નાસી છૂટતા સુરક્ષાના … Read more

વડોદરા: કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની માગ સાથે કોંગ્રેસની ન્યાય યાત્રા

[ad_1] વડોદરા, તા. 07 ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ ના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાયની માગણી સાથે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં ન્યાય યાત્રા અંગે તેઓએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ગુજરાત સરકારે મૃત્યુઆંક ઓછો બતાવ્યો છે. … Read more

error: Content is protected !!