આખરે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાનું રાજીનામું

[ad_1] પરીક્ષાર્થીઓના વિરોધ વંટોળને ખાળવા સરકારનો નિર્ણય 20મી માર્ચે પરીક્ષા યોજાય તે પહેલાં રાજીનામું લઇ લેવાયું કમલમ્થી આદેશ છૂટતા જ વોરાએ CMને રાજીનામું ધર્યું અમદાવાદ : પેપરલીંક કૌભાંડ બાદ આખરે સરકારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા પાસેથી રાજીનામુ લઇ લીધુ છે. તા.20મી માર્ચે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હેડકલાર્કની પરીક્ષા યોજાય … Read more

હ્યુડાઇ કંપની સામે વીએચપી અને બજરંગ દળે મોરચો માંડયો

[ad_1] હ્યુડાઇ દ્વારા પાકિસ્તાનના કાશ્મીરી શહિદીની ટ્વિટ  બે દિવસમાં હ્યુડાઇ કંપની કાશ્મીરની તરફેણમાં ટ્વિટ નહીં કરી તો દેશ વ્યાપી  આદોલન કરાશે અમદાવાદ : હ્યુડાઇ પાકિસ્તાન દ્વારા કાશ્મીર શહીદી દિવસની ટ્વીટ બાદ સમગ્ર દેશમાં કાર કંપની સામે રોષ ફેલાયો છે. જેના નિવૃત અધિકારીઓથી માંડીને આઇપીએસ  અધિકારીઓ દ્વારા હ્યુડાઇ બોયકોટના મેસેજ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને … Read more

ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી માટે 78 ઉમેદવારી ફોર્મ ભરાયા

[ad_1] – આગામી દિવસોમાં સહકારી સમીતીના 16 સભ્યની ચૂંટણી  – છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો, ભાજપ, કોંગ્રેસ સહિત પક્ષના સભ્યોએ ફોર્મ ભર્યા  ભાવનગર : ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના નામે ઓળખાતી સહકારી સમીતીના સભ્યોની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. આ ચૂંટણી માટે આજે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને અંતિમ … Read more

આણંદ સબ જેલામાંથી પોક્સોનો આરોપી દિવાલ કૂદી ફરાર થઇ ગયો

[ad_1] – વહેલી સવારે બનેલા બનાવથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ – કુદરતી હાજતના બહાને છાજલી ઉપર ચઢી પોલીસ લાઇન વિસ્તારમાંથી જ ફરાર થઇ ગયો  આણંદ : આણંદ શહેરની સબજેલ ખાતે પોક્સોના ગુનામાં લવાયેલ આરોપી આજે સવારના સુમારે શૌચાલયની દિવાલ પર ચઢી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ભારે ખળભળાટી મચી જવા પામી છે. સબજેલ ખાતેથી આરોપી … Read more

ગુજરાત બોર્ડ: માર્ચ 2022ની પરીક્ષાના ફોર્મ ભરવા વધુ એક મોકો

[ad_1] ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨(સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ)નીમાર્ચ 2022ની પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જેમને બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તેમના માટે વધુ એક મોકો આવ્યો છે. જેમણે ફોર્મ ભરવાના બાકી છે તે ગુજરાત બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ તા.૭ થી ૧૬ ફેબ્રુઆરી વચ્ચે બરી શકશે. યોગ્ય … Read more

રોકાણના 4 ગણા આપવાની વિવિધ સ્કીમમાં લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર 9 સ્ટારલાઈફના સંચાલક દંપતી પૈકી પતિની ધરપકડ

[ad_1] – રૂ.12 લાખના દેવામાં ડૂબેલા સેલ્સમેન યુવાને 9 સ્ટારલાઈફ શરૂ કરનાર મિત્રની વાત માની પરિવાર સહિત 384 સભ્યોના રૂ.43.12 લાખ રોક્યા હતા ( પ્રતિનિધિ દ્વારા ) સુરત, સોમવાર સુરતના ગોડાદરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી એક-દોઢ મહિનામાં રોકાણના ચાર ગણા આપવાની વિવિધ સ્કીમમાં રોકાણ કરાવી સેંકડો લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર 9 સ્ટારલાઈફના સંચાલક દંપત્તિ … Read more

ભારત રત્ન લત્તા મંગેશકરના નિધનને લઈને રાષ્ટ્રીય શોક: જિલ્લા કલેકટર કચેરીએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો

[ad_1] જામનગર, તા. 07 ભારતરત્ન સન્માનિત લતા મંગેશકરનું ગઈકાલે 92 વર્ષની વયે બિમારી પછી નિધન થયું હોવાથી ભારત સરકાર દ્વારા બે દિવસ માટે નો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર જામનગરમાં પણ શોક પાડવામાં આવ્યો હતો. જામનગરની જિલ્લા કલેકટર કચેરીએ આજે સોમવારે ઉઘડતી ઓફિસે રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે, અને લતા … Read more

પેપરલીક કાંડ : ગૌણ સેવા પસંદગી મંડળના વડા અસિત વોરાનું રાજીનામું લેવાયું

[ad_1] – રાજકીય નિમણૂક ગણાતા અસિત વોરા સિવાયના આઈકે જાડેજા, મુલુભાઈ બેરા, હંસરાજ ગજેરા અને બળવંત સિંહ રાજપૂતનું પણ રાજીનામું લેવાયું અમદાવાદ : ગુજરાતમાં રાજકરણ અને વહીવટી કામકાજ વચ્ચે છેલ્લા બે દાયકાથી એક સરખો જ સમનવ્ય જોવા મળે છે. વર્તમાન વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેજા હેઠળ શરૂ થયેલ આ મળતીયાઓની વહીવટદાર-શૈક્ષણિક સંસ્થાના વડા … Read more

જામનગરમાં ત્રણ દરવાજા નજીક ખાંડબજાર વિસ્તારના વધુ એક વેપારીની દુકાનમાં ચોરીના પ્રયાસથી વેપારીઓમાં રોષ

[ad_1] જામનગર, તા. 07 જામનગરની ગ્રેઈન માર્કેટમાં ખાંડ બજાર વિસ્તારમાં આવેલી એક અનાજ કરિયાણાના વેપારીની દુકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી હતી, અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તસ્કરોને કશું હાથ લાગ્યું ન હોવાથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. 20 દિવસના સમયગાળા દરમિયાન બીજી વખત ચોરીનો પ્રયાસ થતાં વેપારીઓમાં રોષ પ્રગટ થયો છે. જામનગરમાં ત્રણ … Read more

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખની સહાય આપવા માટે પદયાત્રા યોજાઈ

[ad_1] – શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા સંવેદનહીન સરકાર ના બેનર પોસ્ટરો સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું જામનગર, તા. 07 જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કોરોનામાં મૃત્યુ પામેલા ના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયની માંગ સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી, અને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઇ વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. ગુજરાતમાં … Read more

error: Content is protected !!