અમદાવાદના પશ્ચિમ,મધ્ય અને ઉત્તરઝોનમાં આજે સાંજે પાણીનહીં મળે

[ad_1]         અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022 વોટર પ્રોજેકટ અંતર્ગત પશ્ચિમ ઉપરાંત મધ્ય અને ઉત્તરઝોનમાં પાણી પુરવઠો પુરી પાડતી ૧૬૦૦ મી.મી.ટ્રન્ક મેઈનમાં લીકેજ રીપેર કરવા ઉપરાંત સ્લુઝ વાલ્વ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.શુક્રવારે સાંજે આ ત્રણ ઝોનમાં સાંજનો પાણી પુરવઠો આપવામાં નહીં આવે.શનિવારે સવારે ઉપલબ્ધ જથ્થાના આધારે ત્રણ ઝોનમાં પાણી આપવામાં આવશે. શહેરના પશ્ચિમ ઉપરાંત મધ્ય … Read more

જમીનમાં ખાડો ખોદીને દારૃ વેચતો આરોપી પકડાયો

[ad_1]  વડોદરા,તરસાલીની સોમનાથનગર  સોસાયટીમાં  રહેતો પ્રવિણ ઉર્ફે લાલો કાંતિભાઇ પંચાલ અયોધ્યાનગર સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં ખાડો ખોદીને વિદેશી દારૃનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરે છે.જેથી,ઝોન-૩ એલ.સી.બી.પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે  જઇને તપાસ કરતા આરોપી પ્રવિણ મળી આવ્યો હતો.પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની અલગ અલગ સાઇઝની બોટલો કબજે લીધી હતી.પોલીસે કુલ રૃપિયા ૨૬,૨૭૫ નો દારૃ   કબજે … Read more

યુક્રેનમાં વડોદરાના 50 કરતા વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે, જાણો તેમણે શું કહ્યુ

[ad_1] વડોદરાઃ યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણથી સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.રશિયાના જંગના એલાન બાદ આજે સવારથી યુક્રેને પોતાની એરસ્પેસ સિવિલિયન વિમાનો માટે બંધ કરી દેતા ભારતના ૧૮૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ  યુક્રેનમાં ફસાઈ ગયા છે.જેમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.એક અંદાજ પ્રમાણે વડોદરાના પણ ૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં … Read more

સમગ્ર ગુજરાતમાં શુક્રવારથી નાઈટ કરફ્યુ હટી જશે

[ad_1] ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરાનાના કેસોમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે રાજ્ય સરકારે તા.25 ફેબ્રુઆરીથી સમગ્ર રાજયને  નાઈટ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે.  અગાઉ અમદાવાદ, વડોદરા સિવાય ગુજરાતમાં રાત્રી કરફ્યુમાં મુક્તિ આપવામાં આવી હતી. અત્યારે અમદાવાદ અને વડોદરામાં જ નાઈટ કરફ્યુ  અમલી છે જે શુક્રવારથી હટી જશે.  આ ઉપરાંત રાજ્યમાં સિનેમા હોલ ,જાહેરસભા, ઓડિટોરિયમ વગેરેમાં … Read more

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઈન

[ad_1] – મંત્રી વાઘાણીનું નાગરિકોને આશ્વાસન-સચિવ કક્ષાની વાતચીત ચાલુ જ છે, નાગરિકો ચિંતા ન કરેઃસ્ટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ પર ફોન કરી શકાશે રાજકોટ : શિક્ષણમંત્રી જિતુભાઇ વાઘાણીએ રાજયની જનતાને આશ્વાસન આપતાં જણાવ્યું છે કે, યુક્રેઇનમાં ફસાયેલા ગુજરાતી છાત્રોને સલામત રીતે વતન પરત લાવવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, અને આ માટે રાજયના ચીફ સેક્રેટરી  પંકજકુમાર … Read more

યુક્રેન-રશિયાના યુધ્ધને લઈ સુરત પરત આવેલા વિદ્યાર્થીઓ તેમના MBBS ના અભ્યાસને લઈને ચિંતિત

[ad_1] સુરત, તા. 24 ફેબ્રુઆરી  રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ છે અને બન્ને દેશોના સ્થાનિકો ચિંતિત છે. જો કે ચાર દિવસ પહેલા જ સુરત આવેલ વિદ્યાર્થીની પૂજા શુક્લા યુદ્ધની પરિસ્થિતિ થી તો બચી ગઈ છે. પરંતુ આ વિદ્યાર્થીઓ તેમના એમબીબીએસના ભણતરને લઈને ચિંતામાં છે. ભારતભર થી હજારોની સંખ્યામાં દર વર્ષે યુક્રેન વિદ્યાર્થીઓ મેડિકલના ભણતર … Read more

વડોદરાના ચાર વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા: વાલીઓએ સાંસદનો સંપર્ક કર્યો

[ad_1] વડોદરા, તા. 24  રશિયા યૂક્રેન વચ્ચે યુધ્ધની જાહેરાત થઈ છે ત્યારે યુક્રેનમાં વડોદરાનાં 4 વિદ્યાર્થી ફસાયાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની જાહેરાત થતાં જ યુક્રેઇન નું એરપોર્ટ પરથી વિદેશમાં જતી ફ્યાઈટો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે જેથી યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં વડોદરાના ચાર વિદ્યાર્થી ફસાયા હોવાનું … Read more

Russia Ukraine War: અરવલ્લી જિલ્લાના ૩ છાત્રો યુક્રેનના જુદાજુદા શહેરમાં ફસાયા

[ad_1] – અભ્યાસ અર્થે ગયેલા છાત્રો ભયભીત, ભારત સરકાર મદદે આવે તેવી માગ કરાઈ  – ભિલોડા તાલુકાના નાપડા, દહેગામડા અને બાયડ તાલુકાના પીપોદરા સહિતના ૩ છાત્રો એમબીબીએસમાં અભ્યાસ અર્થે યુક્રેનના શહેરમાં વસવાટ કરે છે  – છાત્રોને મદદ માટે ભારત સરકારે એમ્બેસીનો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે,ત્વરીત મદદ પહોંચાડાશેઃ ડૉ.નરેન્દ્રકુમાર મીના(કલેકટર) મોડાસા,તા.૨૪ આખરે રશિયાએ યુક્રેન … Read more

સુરતનો એક સમાજ સામાજિક ક્રાંતિના માર્ગે ચાલી નિકળ્યો

[ad_1] – મેઘવાળ સમાજના બે પરિવારોએ વિધવા પુત્ર વધુને દીકરીની જેમ લગ્ન કરીને વિદાય આપી – દિકરાના મોતથી વિધવા બનેલી પુત્રવધુને પુત્રીનો દરજ્જો આપીને  તેમના લગ્ન કરાવી આપ્યા: પુત્રવધુને વિદાય આપતા પરિવારોએ દીકરી ને વિદાય આપી હોય તેવો માહોલ સર્જાયો પ્રતિનિધિ દ્વારા, સુરત, ગુરૃવાર સુરત શહેરના મેઘવળ સમાજના બે પરિવારોએ પુત્રના અવસાન બાદ પુત્રવધુને પુત્રી … Read more

સિંગતેલ-કપાસિયાના આસમાની ઊંચા ભાવને ડામવા ગુજરાત સરકારે સ્ટોક મર્યાદા લાદી

[ad_1] ગુજરાત, તા. 24 ફેબ્રુઆરી, 2022 ગુજરાતમાં સિંગતેલ-કપાસિયા તેલના આસમાની ઊંચા ભાવને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય સરકારે પણ હવે તાત્કાલિક ધોરણે ખાદ્યતેલ-તેલીબિયાં ઉપર સ્ટોક લિમિટ લાદી છે. ગુજરાત રાજયમાં અન્નર, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના વિભાગે સીંગતેલ-કપાસિયા તેલના ભાવને કાબૂમાં રાખવા માટે સ્ટોક લિમિટ લાગુ કરી છે. છૂટક … Read more

error: Content is protected !!