Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરના કાલાવડ નાકા બહાર એક મહિલા પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

[ad_1] – કચરો ફેંકવા જઈ રહેલી મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઘા ઝિંકી દઈ ફરાર: પોલીસ દ્વારા શોધખોળ જામનગર, 26 જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક મહિલાની આજે ધોળેદહાડે સરાજાહેર નિર્મમ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર જાગી છે. કચરો ફેંકવા જઈ રહેલી એક મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી … Read more

વડોદરામાં ઐતિહાસિક વિરાસતોની જાળવણી માટે તંત્રને ઢંઢોળવા કાલે સાંજે ધરણાં અને સૂત્રોચ્ચાર

[ad_1] – ન્યાયમંદિર ઈમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાની કામગીરી જલ્દી પૂરી કરવા માંગ વડોદરા, તા. 26 વડોદરામાં ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાની કામગીરી સત્વરે પૂરી કરવા તેમજ ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક વિરાસતો ની જાળવણી માટે ના કામો સમયસર પૂરા કરવાની માગણી સાથે તારીખ 27ના રોજ ધરણા કરવામાં આવશે. નવચેતના ફોરમ દ્વારા સાંજે પાંચ … Read more

વડોદરાનો રસ્તા વિવાદ: TPO મહેશ સોલંકીના ભ્રષ્ટાચાર અંગે રાજ્ય સરકારે લીધી હતી ગંભીર નોંધ

[ad_1] વડોદરા, તા. 26 વડોદરા શહેરના છાણી વિસ્તારમાં વર્ષ 2015-16 માં ટીપી સ્કીમ નંબર 49 માં તે વખતના ટીપીઓ અને હાલના વુડાના સિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર મહેશ સોલંકી દ્વારા કેટલાક બિલ્ડરોને ફાયદો કરી આપવા ઓછી કપાત કરી એટલું જ નહીં મૂળ ખંડની જમીનમાં નજીકમાં જ અંતિમ ખંડ ફાળવવા તેમજ ફોર્મ એફ અને નકશાઓ ની વિગત … Read more

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતા વધુ એક માનવ જિંદગીને બચાવી ગઈ

[ad_1] – જામનગરના રણમલ તળાવમાં ઝંપલાવનાર યુવાનને ગણતરીની મિનિટોમાંજ બહાર કાઢી લેતાં યુવાનનો જીવ બચ્યો – આપઘાતનો પ્રયાસ કરનાર માનસિક અસ્થિર એવા યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો જામનગર તા. 26 જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીની સમય સૂચકતા આજે ફરી એક માનવ જિંદગીને બચાવી ગઈ છે, અને સમયસર તળાવમાં પહોંચી જઈ ક્ષણભરની રાહ … Read more

ખાનગી એમ્બ્યુલન્સવાળાએ સ્મીમેરની દિવાલ પર જાહેરાતના પોસ્ટર લગાડી દીધા

[ad_1] – નવી સિવિલમાં એકની હત્યા થઇ ચૂકી છે બીજી તરફ – કેમ્પસ અને અને હોસ્પિટલની અંદર પણ લોકોની આવન-જાવન વધુ હોય એવી જગ્યા પર ધંધાની જાહેરાત ! (પ્રતિનિધિ દ્વારા)       ખાનગી એમ્બ્યુલન્સવાળાઓએ  પાલિકાની સ્મીમેર હોસ્પિટલ કેમ્પસને અડ્ડો બનાવી દિવાલ પર ધંધા અંગેની જાહેરાત માટે પોસ્ટરો લગાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગત … Read more

જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં રહેતા એક બેંક કર્મચારીના રહેણાંક મકાનમાં રૂપિયા 66,000નો હાથફેરો

[ad_1] – જામનગરનો નામચીન તસ્કર બારીમાં હાથ નાખી રોકડ ઉઠાવી ગયો હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ જામનગર તા. 26 જામનગરમાં લિંડીબજાર વિસ્તારમાં રહેતા અને એસ.બી.આઈ.મા કારકુન તરીકે ફરજ બજાવતા એક બેંક કર્મચારીએ પોતાના રહેણાંક મકાનમાંથી રૂપિયા ૬૬ હજારની રોકડ રકમની ચોરી થઇ ગયાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે, જેમાં શકદાર તરીકે તેજ … Read more

સરદારનગર વોર્ડમાં ગટરોના પાણી રોડ પર નદીની જેમ વહ્યા !

[ad_1] અમદાવાદ,તા.25 ફેબ્રુઆરી 2022, શુક્રવાર સરદારનગર વોર્ડમાં હોટલ તાજ પાછળ આવેલી સોસાયટીના ડ્રેનેજ જોડાણો કપાતા આ રહેણાંક વિસ્તારના રોડ પર ગટરના પાણી આજે શુક્રવારે પણ નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા. લીલામણી સોસાયટી, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગટરો ઉછાળા મારતી ઉભરાઇ હતી. ગંદા પાણી  દુર્ગંધ મારતા સળસળાટ રોડ પર વહેતા રહ્યા હતા. … Read more

શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશને હવે પાંચ મિનિટના બદલે 15 મિનિટ રોકાશે

[ad_1] અમદાવાદ,તા.25 ફેબ્રુઆરી 2022,શુક્રવાર ગાંધીનગર કેપીટલ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તા.૨ માર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશને પાંચ મિનિટના બદલે હવે ૧૫ મિનિટ રોકાશે. આ ટ્રેનના ૯૦ ટકા મુસાફરો અમદાવાદથી બેસે છે અને ટ્રેન ફક્ત પાંચ મિનિટ જ રોકાતી હોવાથી ધક્કામુક્કી, અફરા-તફરી જેવો માહોલ સ્ટેશને સર્જાતા અકસ્માતનો ભય રહેલો હતો .ટ્રેનમાં ચઢવાની અપાર અસુવિધાઓને લઇને મુસાફરોની વ્યાપક … Read more

કાઢેલું મીટર ફરી લગાવવા રૂ.35 હજારની લાંચ લેતા વીજ કું.ના ઈજનેર સહિત 3 ઝડપાયા

[ad_1] – જોડાણ કપાતા વરાછાના વેપારીએ ડાયરેક્ટ જોડાણ કર્યું હતું : જુદાજુદા બહાને હેરાન કરી રૂ.1.50 લાખ રિકવરી નહીં ભરવા બદલ લાંચ માંગી – વરાછા યોગીચોક ડિવિઝનના નાયબ ઈજનેર મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ યોગેશ લીમજીભાઈ પટેલ અને વચેટીયો વિજય ભીખાભાઇ પરમાર સામે ગુનો દાખલ સુરત, : સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં બાકી વીજબીલ રૂ.4800 નહીં … Read more

સરહદ સાચવતા સૈનિકના પરિવારની વેદના ,મેટ્રોની કામગીરીથી ગોમતીપુરના સૈનિક પરિવારનું ઘર છીનવાઈ ગયું

[ad_1] અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022 દેશની સરહદ ઉપર સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનના પરિવારને અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરીથી બે વર્ષથી ઘરનું ઘર છીનવાઈ જતા પારાવાર વેદના વ્યકત કરી રહ્યુ છે.અમદાવાદ મ્યુનિ.અને મેટ્રો રેલ પ્રોજેકટ વચ્ચે સંકલનના અભાવે આ પરિવાર સહાય મેળવવા માટે વિવિધ કચેરીઓના ધકકા ખાવા મજબૂર બની ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં ગોમતીપુરના કોંગ્રેસના … Read more

error: Content is protected !!