Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા: ચારિત્ર્ય અંગે વ્હેમ રાખી ત્રાસ ગુજારતા NRI પતિ વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ

[ad_1] વડોદરા, તા. 03 ચારિત્ર્ય અંગે વહેમ રાખી દારૂ ઢીંચી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતાં એન.આર.આઇ પતિ વિરુદ્ધ પરણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે , બીમાર હોવા છતાં પતિએ દારૂ  ઢીંચી ગંદી હરકતો કર્યાના આક્ષેપ … Read more

રાત્રિ કર્ફ્યુંના સમયમાં રાહત નહિ…

[ad_1] – મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા – રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ  યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ  300 ની સંખ્યા માં યોજી શકાશે – 8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે … Read more

ધરમપુર માં ખાદી ઉધોગ મરણ પથારી એ ,ખાદી નું કાપડ વણાટ કરતા પેહલા ૧૫૦ કારીગર હતા હવે બચ્યા છે માત્ર ૨ 

ધરમપુર આઝાદીના સમય ગાળા દરમ્યાન ખાદીના કાપડ બનાવવા માટે જાણીતું હતું અહી વર્ષો પેહલા ૪૦ થી વધુ ગામોમાં લોકો ઘરે ઘરે રેંટીયો અને તકલી ચલાવતા પરંતુ ખાદી ગ્રામ ઉધોગ કમીશન દ્વારા કારીગરો માટે વળતર ની કીમત માં વધારો નહિ કરતા અનેક કારીગરો એ કામગીરી બંધ કરી તો કેટલાક કારીગરો સ્વર્ગે સિધાવી જતા વરસો ટક્યો નથી આજે ધરમપુર … Read more

વડોદરા: લવ જેહાદની પ્રથમ ફરિયાદનો વધુ એક વિવાદ: વિધર્મી યુવક દ્વારા સસરા પર હુમલો

[ad_1] વડોદરા, તા. 03 લવ જેહાદ અંગે ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદો બનાવ્યા બાદ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી. જોકે યુવતીના સોગંદનામાના આધારે તમામ આરોપીઓનો જેલમાંથી છૂટકારો થયો હતો. દરમિયાનમાં વિધર્મી યુવકે યુવતીના પિતાને ગડદાપાટુનો મારમારી જાતિ વિરુદ્ધ શબ્દોનું ઉચ્ચારણ કરતા વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવતીના પિતાએ દીકરી ઉપર … Read more

વડોદરા કોર્પોરેશનમાં વધારાના ચાર્જથી કંટાળી પાંચ અધિકારીએ કમિશનરને પત્ર લખતા વિવાદ

[ad_1] વડોદરા, તા. 03 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક જ અધિકારી પાસે સંખ્યાબંધ કામના ભારણ ઠોકી બેસાડવામાં આવ્યા છે. ત્યારે હવે ઘણા ઉચ્ચ અધિકારીઓએ નવા વિભાગના ચાર્જ અને ભવિષ્યમાં આવનારી વધારાની કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ધરાર ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં, આ મામલે તેઓએ મેયરનું પણ ધ્યાન દોર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દિવસે ને … Read more

રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર

[ad_1] – કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી –  કોર્ટ બિલ્ડિંગ અને જ્યૂડીશીયલ ઓફીસર્સ સહિત સ્ટાફના રહેણાકોનો અદ્યતન નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે એ માટે ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે જેના ભાગરૂપે રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે  રુ. ૯૧ કરોડની વહીવટી મંજૂરી રાજય … Read more

ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ તરીકે ઘોષિત

[ad_1] દેશમાં રામસર સાઇટની સંખ્યા થઇ 49 તે પૈકી ગુજરાતમાં 4 – પર્યાવરણની દ્રષ્ટીએ ખૂબ વિશિષ્ઠ હોય તેવા ભેજવાળા સ્થળોને પ્રવાસી પક્ષીઓના સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાને ધ્યાને લઇ રામસર સાઇટ તરીકે ઘોષિત કરી સંરક્ષણ અપાય છે  જામનગર, : ગુજરાતના ગૌરવમાં વધુ સિધ્ધીનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે રામસર … Read more

સિવિલ ખાતે મેડિકલ કોલેજમાં આગ લાગશે ત્યારે કૂવો ખોદવા જવુ પડે તેવી હાલત

[ad_1] – સુરત સિવિલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ફાયર અગ્નિશામક સિલિન્ડરની સમય મર્યાદા પૂર્ણ છતા રિફિલિંગ નહીં (પ્રતિનિધિ દ્વારા )સુરત ગુરૂવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ફાયર એસ્ટીંગયુસર( અગ્નિશામક) સિલિન્ડરની એક વર્ષની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ છતાં ફીલિંગ નહીં કરાવતા ત્યાં ભગવાન ભરોસો હોય એવું લાગે છે. એટલે આગ લાગે … Read more

નંદુરબારથી આવેલ અંધને સિવિલ હોસ્પિટલના નર્સ પોતાના હાથે જમાડે છે

[ad_1] – લગ્નના 20 વર્ષ બાદ દંપતીને ત્યાં પારણું બંધાયું પરંતુ ડાયાબિટીસે મોભીની દ્રષ્ટિ છીનવી: પત્ની કટલરી વેચીને ભરણપોષણ કરે છે (પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર બે વર્ષના કોરોનાકાળમાં માનવતાના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે. કોરોના વોરિયર્સ ડૉક્ટર,નર્સ અને મેડિકલ કર્મીઓએ પરિવારની જેમ દર્દીઓની સેવા કરી છે. આ વચ્ચે હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ … Read more

વડોદરા: કોંગ્રેસ ઉપપ્રમુખે રસ્તા પર આળોટીને કિશન હત્યા આ કેસમાં પગલા લેવા આવેદનપત્ર આપ્યું

[ad_1] વડોદરા, તા. 03 ધંધુકા ખાતે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યા મુદ્દે વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખે ઉઘાડા શરીરે માર્ગ ઉપર આળોટી મકરપુરા પોલીસ મથકે પહોંચી આશ્ચર્યજનક કાર્યક્રમ થકી હત્યારા અને કાવતરાખોરોના એન્કાઉન્ટરની માંગ કરી છે. માંજલપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા મામલે હત્યારા અને કાવતરાખોરોને એન્કાઉન્ટરની માંગ સાથે વડોદરા કોંગ્રેસ ઉપ-પ્રમુખ … Read more

error: Content is protected !!