વડોદરામાં નવાયાર્ડ રોડ પર ઓવરલોડ મીઠું ભરેલી પાંચ ગાડીઓ અટકાવી દેવાઈ

[ad_1] – ગાડીઓમાંથી રોડ પર મીઠું ઢોળાતા અવારનવાર અકસ્માતના બનાવો બને છે – હજુ ત્રણ દિવસ પહેલા મીઠું ઢોળાતા ૨૦થી વધુ વાહનચાલકો સ્લીપ થયા હતા   વડોદરા, તા. 06 વડોદરામાં નવાયાર્ડ રોડ પર રેલવેના ગોડાઉનમાંથી મીઠાની ઓવરલોડેડ ગાડીઓ પસાર થતી રહે છે, અને આ ગાડીઓમાંથી રોડ ઉપર મીઠું ઢોળાતા અવારનવાર અકસ્માતો થાય  છે. આજે આવી પાંચ … Read more

વડોદરાની એમ.એસ.યુનિ.એ લતાજીને 2005માં ડોકટરેટની માનદ પદવી આપી હતી, જાણો તે સમયે લતાજીએ શું કહ્યુ હતુ

[ad_1] નવી દિલ્હી, તા. 6. ફેબ્રુઆરી 2022 રવિવાર સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનથી આખા દેશમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકરની વડોદરા સાથે પણ યાદો જોડાયેલી છે.લતા મંગેશકરને એમ.એસ.યુનિવર્સિટી દ્વારા 2005માં પદવીદાન સમારોહમાં ડોકટરેટની માનદ પદવી આપવામાં આવી હતી. તેમની સાથે સાથે તે સમયે પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયાને પણ ડોકટરેટની માનદ પદવીથી સન્માનિત … Read more

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા

[ad_1] – અડાજણ પાટિયા ખાતે રહેતા કાકાનો લીફ્ટમાં ઝઘડો થતા પડોશીએ ફેંટ મારી હતી – નાકની નસકોરી ફૂટી જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાઃ વહેલી સવારે સારવાર દરમિયાન મોત થતા પોલીસ દોડતી થઈ (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં મારામારી થતા થયેલી ઇજાના કારણે મોત થતા … Read more

સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી બે ઓડિશા વાસી 6.161 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાયા

[ad_1] – ઓડિશાથી ગાંજો મોકલાવનારને વોન્ટેડ જાહેર કર્યો, ગાંજો, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ. 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી મહિધરપુરા પોલીસે 6.161 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે સગા ભાઇને ઝડપી પાડી કુલ રૂ. 1,16,550 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ઓડિશાથી ગાંજો મોકલાવનારને વોન્ટેડે જાહેર … Read more

ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૧,૦૧૨ કેસ નોંધાયા

[ad_1] વડોદરા,કોરોનાના ટેસ્ટ  આજે પણ ગઇકાલની સરખામણીમાં ૧૬૫ ઓછા કરવામાં આવ્યા છે.ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૧,૦૧૨ કેસ નોંધાયા છે.જે ગઇકાલની સરખામણીમાં ૫૦૦ ઓછા છે.ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યામાં પણ બે હજારનો ઘટાડો થયો છે. ચોવીસ કલાક દરમિયાન કપુરાઇ,કિશનવાડી, નવીધરતી, વારસિયા, અકોટા, વાઘોડિયારોડ, સવાદ, સુભાનપુરા, રેસકોર્સ, બાપોદ, તરસાલી, ફતેપુરા, હરણી, નવાપુરા, માંજલપુર, છાણી, ગોત્રી, શીયાબાગ, એકતાનગર, દંતેશ્વર, પાણીગેટ, … Read more

જામનગરની ખાણ-ખનીજ વિભાગની ટુકડીએ જાંબુડા પાટીયા પાસેથી રેતી ભરેલા 6 ટ્રક કબજે કર્યા

[ad_1] – ખાણ-ખનીજ ખાતાની મંજૂરી વિના રેતી ભરેલા મનાતા 6 ટ્રક કબ્જે કરી લઈ પોલીસ હેડકવાર્ટરમાં મૂકી દેવાયા જામનગર, 06 જામનગર નજીક જોડીયા પંથકમાંથી ખાણ ખનીજ ખાતા ની મંજૂરી વગર ગેરકાયદે રીતે રેતીની મોટા પાયે ચોરી થતી હોવાની માહિતીના આધારે ગઈકાલે જાંબુડા પાટીયા રોડ પર ખાણ ખનીજ વિભાગની ટુકડીએ દરોડા પાડી ગેરકાયદે રેતી ભરેલા 6 … Read more

સુરત પાલિકાની સ્થાયી સમિતિની બેઠક પેપર લેસ કરવા માટેનો નિર્ણય

[ad_1] – સ્થાયી સભ્યોને બજેટની ફીજીકલ કોપી આપવામાં નહીં આવે – પાલિકાએ લેપટોપ આપ્યા છે તેનો ઉપયોગ કરી પેન ડ્રાઈવમાં બજેટ આપવામાં આવશે સુરત, તા. 06 ફેબ્રુઆરી 2022 રવિવાર સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિમાં પાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે બજેટમાં સ્થાયી સમિતિના સભ્યોને બજેટની ફીજીકલ કોપી આપવામા આવશે નહીં. પાલિકાએ દરેક … Read more

ખિજડિયા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી નજીકના શિપયાર્ડ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચિંતા વ્યક્ત કરી, તપાસનો આદેશ આપ્યો

[ad_1] ખિજડિયા, તા. 6. ફેબ્રુઆરી 2022 રવિવાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ખિજડિયા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી નજીકના સાચણા ખાતેના શિપયાર્ડની પ્રવૃત્તિઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ટ્રિબ્યુનલની પુણે બેન્ચ દ્વારા ગુજરાત સરકારને શિપયાર્ડ દ્વારા પર્યાવરણના નિયમોનો ભંગ થતો હોવાની મળેલી અરજી પર તપાસ કરવા માટે એક કમિટિ બનાવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલ સમક્ષ થયેલી અરજીમાં આક્ષેપ કરવામાં … Read more

જોડીયાને એસ.ટી તંત્ર દ્વારા કરાતો અન્યાય: લોકડાઉનથી બંધ કરાયેલા અનેક રૂટ હજુ બંધ

[ad_1] – 37 ગામોના સમુહ ધરાવતા જોડીયાને થતો અન્યાય દૂર કરી બંધ રૂટ ફરી શરૂ કરવા ગ્રામ પંચાયતના સરપંચની રજૂઆત જામનગર, તા. 06  જામનગર જિલ્લાના જોડિયાને એસ.ટી.તંત્ર દ્વારા સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે, અને 37 ગામોના સમુહના જોડીયામાં લોકડાઉન સમયે બંધ કરાયેલા એસ.ટી.રૂટ પૈકીના કેટલાક રૂટ લાંબા સમયથી બંધ છે, અને શરૂ કરાયા નથી. … Read more

રાજકોટઃ પોલીસ કમિશનર દ્વારા ઉઘરાણીમાં કટકી વસૂલી મુદ્દે ગૃહ વિભાગે આપ્યા તપાસના આદેશ

[ad_1] – રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા આગામી 3 દિવસમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને રિપોર્ટ સુપરત કરશે રાજકોટ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર ભાજપના ધારાસભ્યએ રાજકોટના પોલીસ કમિશનર પર હપ્તા વસૂલીનો અને ફરિયાદ દાખલ કરવાના બદલે ઉઘરાણીનો હવાલો લઈને કમિશન ખાતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ પ્રકારના આક્ષેપના કારણે પોલીસ બેડા અને રાજકારણમાં ભારે ખળભળાટ … Read more

error: Content is protected !!