Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરમાં આર્મીમાં રનિંગની પ્રેક્ટિસ કરતા આર્મીના જવાનનું દોડતાં દોડતાં ઢળી પડવાથી અપમૃત્યુ

[ad_1] જામનગર, તા. 25 જામનગરમાં આર્મી માં ફરજ બજાવતો જવાન આજે સવારે દોડ લગાવી રહ્યો હતો, ત્યારે દોડતાં દોડતાં અચાનક બેભાન થઈ જવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું  હતું. જામનગરના આર્મી વિસ્તારમાં રહેતા અને આર્મી માં રાયફલ મેન તરીકે ફરજ બજાવતા મૂળ જમ્મુ ના  સિવિલ અહેમદ બાસીર અહેમદ (22) નામનો જવાન આજે સવારે આર્મી વિસ્તાર … Read more

તામિલનાડુમાં ધર્મ પરિવર્તનના દબાણને લઈને વિદ્યાર્થીના આપઘાતના પગલે જામનગરમાં એ.બી.વી.પી.નું વિરોધ પ્રદર્શન

[ad_1] જામનગર, તા. 25 તામિલનાડુમાં એક વિદ્યાર્થી ના ધર્મ પરિવર્તનના મામલે વિદ્યાર્થીએ આપઘાતનું પગલું ભરી લેવાના મામલે જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે. તામિલનાડુના થનજાવુર ગામની સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 ના વિદ્યાર્થી એમ.લાવણ્યા કે જેને શાળાના સંચાલકો દ્વારા ધર્મપરિવર્તન કરવા … Read more

જોડિયામાં રામચરિત માનસનાં અખંડ પાઠનો 30માં વર્ષમાં પ્રવેશ

[ad_1] – જોડીયાધામનાં ગીતા વિદ્યાલયમાં રામાયણની ચોપાઇનાં પાઠનો હોમાત્મક યજ્ઞ જામનગર, તા. 25 જામનગર જિલ્લાનાં જોડીયામાં આવેલ પ.પૂ. વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલિત ગીતા વિદ્યાલયમાં ‘માનસ મંદિર’ માં 29.1.1993નાં શુભ દિનથી પૂ. મોરારીબાપુનાં આશીર્વાદથી શ્રી. રામચરિત માનસની ચોપાઇનાં અખંડ પાઠનાં અનુષ્ઠાનનો વિશ્વ કલ્યાણ તથા હરી કૃપા હેતુ શુભારંભ થયો હતો. આ અખંડ … Read more

કાલાવડના વધુ એક ખોડના વેપારી સાથે રૂપિયા 6 લાખની છેતરપિંડીનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો

[ad_1] – કાલાવડના ઓઈલમિલર સાથે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર અને તેના અન્ય એક સાગરિત સામે ચીટિંગની ફરિયાદ નોંધાઇ જામનગર તા.25 જામનગર જિલ્લાના કાલાવડ ના એક ઓઇલ મિલર સાથે અમદાવાદ અને મહેસાણાના બે શખ્સોએ રૂપિયા 16 લાખની કિંમતના તેલના ડબ્બા મેળવી લઇ છેતરપીંડી આચરી હોવાનો ગુનો નોંધાયા પછી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા … Read more

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાતરના ભાવ વધારાના પ્રશ્ને જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન

[ad_1] જામનગર તા. 25 જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની માગણી સાથે જિલ્લા કલેકટર કચેરીએ જઈ રજૂઆત કરી છે, અને વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે. હાલના સમયમાં ઉત્તરોતર વધી રહેલો ખાતરનો ભાવ પરત ખેંચવા અને ખેડૂતોને શિયાળુ પાક માટે યુરિયાની જરૂરિયાત હોય, તે સમયસર મળતો ન હોવાથી પાકને મોટું નુકસાન … Read more

જામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરની સરકારી ઈમારતોને ઝળહળતી રોશનીથી શણગારાઈ

[ad_1] જામનગર, તા. 25 જામનગર શહેરમાં આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરની જુદી જુદી સરકારી ઈમારતો કે જેના પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે, અને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર ના શરુ સેક્શન રોડ પર આવેલી (જિલ્લા કલેક્ટર કચેરી) જિલ્લા સેવા સદનને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરી દેવાયું છે, અને સમગ્ર … Read more

જામજોધપુરના સમાણા પીજીવીસીએલના એક કર્મચારીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

[ad_1] જામનગર, તા. 25 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરતા એક કર્મચારીએ ગઈકાલે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. થોડા દિવસો બાદ જ લગ્ન યોજાવાના હતા. જેથી પરિવારજનોમાં ભારે શોકનું મોજુ … Read more

જામનગર શહેરમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાવવા ખુદ મેયર રસ્તા પર ઉતર્યા

[ad_1] – એસટી ડેપો વિસ્તારમાં મેડિકલ માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરીને બહાર નીકળવા માટે હાથ જોડ્યા જામનગર, તા. 25 જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ બેકાબુ બન્યું છે, અને દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધી રહ્યા છે, ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે, તેમજ માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તે માટે આજે જામનગરના મેયર ખુદ … Read more

જામનગર તાલુકાના ધુતારપર ગામમાં વીજ ચેકિંગ ટુકડીના જુનિયર ઇજનેર પર હુમલો

[ad_1] – ઘુતારપર ગામના એક દંપતીએ વીજ અધિકારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ જામનગર, તા. 25 જામનગર તાલુકાના ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા ધ્રોલ પીજીવીસીએલની કચેરીના એક અધિકારી સાથે સ્થાનિક દંપતીએ વીજચેકિંગની કાર્યવાહી દરમિયાન ઝપાઝપી કરી વિજ ચેકીંગ કરવા દીધું ન હતું, અને ફરજ મા રૂકાવટ કર્યાની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ … Read more

જામનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો: પરંતુ મૃત્યુ દર વધ્યો: છેલ્લા 24 કલાકમાં ત્રણ મૃત્યુ

[ad_1] – છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિત થયેલા દર્દી કરતા કોરોના મુક્ત થયેલા દર્દીઓનો આંકડો વધુ – જામનગર શહેરના 140 કેસ નોંધાયા જ્યારે 209 દર્દી કોરોના મુક્ત થયા: ગ્રામ્ય વિસ્તારના 43 કેસ સામે 55 દર્દી કોરોના મુક્ત થયા – જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે જામનગરના ૨ અને ધ્રોળના-1 સહિત ત્રણ દર્દીએ દમ … Read more

error: Content is protected !!